mirchinews
Latest News
અમદાવાદ
અમદાવાદમાં વિચિત્ર અકસ્માત, એક્ટિવા ચાલક ગાડીના ટાયરમાં ફસાઇ ગયા, સારવાર માટે ખસેડાયા
અમદાવાદ : અમદાવાદ શહેરમાં વિચિત્ર અકસ્માતનો મામલો સામે આવ્યો છે. શહેરના કુબેરનગર વિસ્તારમાં હોન્ડાકારના ચાલકે બેફામ સ્પીડે વાહન હંકારીને બે એક્ટિવાને ટક્કર મારતા ત્રણ...
અમદાવાદ
નારણપુરામાં વીર સાવરકર સ્પોટ્સ કોમ્પલેક્સનું અમિત શાહે ઉદઘાટન કર્યું
અમદાવાદ : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે અમદાવાદમાં નારણપુરામાં આવેલા આંતરરાષ્ટ્રીય સ્પોર્ટસ કોમ્પલેક્સનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું કે સમગ્ર...
અમદાવાદ
અમદાવાદમાં બિલ્ડર હત્યા કેસમાં મોટો ખુલાસો : પોલીસે એક જ રાતમાં બિલ્ડરની હત્યાનો ભેદ ઉકેલ્યો
અમદાવાદ : અમદાવાદ શહેરમાં હત્યાની ઘટનાઓએ પોલીસની સુરક્ષા અને કાયદા વ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા છે. પાલડી બાદ વિરાટનગરમાં હત્યાનો બનાવ બન્યો છે. હત્યા કરેલી...
અમદાવાદ
અમદાવાદમાં જર્જરીત ફલેટ તોડવા જતા બાજુના બે ફલેટની દિવાલ ધરાશાયી, સદનસીબે મોટી દુર્ઘટના ટળી
અમદાવાદ : શહેરના બોડકદેવ વિસ્તારમાં બિલ્ડીંગનો એક હિસ્સો ધરાશાયી થવાનો બનાવ સામે આવ્યો હતો. બોડકદેવ વોર્ડમાં આવેલા જર્જરીત સગુન એપાર્ટમેન્ટને તોડવા જતા બાજુમા આવેલ...
અમદાવાદ
અમદાવાદમાં પોલીસની નવતર પહેલ, હવે હેલ્મેટ નહીં પહેરો તો પોલીસ મેમો નહીં પણ હેલ્મેટ આપશે
અમદાવાદ : અમદાવાદમાં પોલીસે નવતર પહેલ કરી છે. હેલ્મેટ પહેર્યા વગરના લોકોને ફ્રી હેલ્મેટનું વિતરણ કરીને તેને પહેરવા માટે સમજાવવામાં આવ્યા હતા.અમદાવાદમાં પોલીસ દ્વારા...
અમદાવાદ
સૌથી વધુ લોકસંપર્ક જાળવતા સાબરમતીના ધારાસભ્ય ડો.હર્ષદભાઈ પટેલ..!!
(પ્રતિનિધી દ્વારા) અમદાવાદ : ગુજરાતમાં ચૂંટણી હોય કે ના હોય, પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ પ્રજા સાથે જીવંત સંપર્ક બનાવી રાખવો જાેઇએ તેવી શીખ વડાપ્રધાન...
અમદાવાદ
હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનોમાં રહેતા હજારો લોકોના રીડેવલપમેન્ટના સપનાને સાકાર કરતાં હાઉસિંગ બોર્ડના કમિશ્નર સંદિપ વસાવા…!!
અમદાવાદ : આપણા અસ્તિત્વને સલામત રાખવા અને આપણી ર્નિભય નિંદ્રા માટે જરૂરી છે એક પોતાનું ઘર હોવું..સાંપ્રત સમયમાં પોતાનું નવું ઘર હોવું એ ખૂબ...
અમદાવાદ
રેલવે પ્રવાસીઓ માટે રાહતના સમાચાર : અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશને આ ટ્રેનોના સ્ટોપેજ ફરી શરૂ કરાયા
અમદાવાદ : પશ્ચિમ રેલવેના અમદાવાદ કાલુપુર સ્ટેશન પર ચાલી રહેલા રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા પુનઃવિકાસ કાર્યને કારણે, કેટલીક ટ્રેનોના ટર્મિનલને અમદાવાદથી અસ્થાયી રૂપે...