Saturday, May 30, 2026

મિર્ચી એક્સકલુઝિવ

નારણપુરાના ઉદય એપાર્ટમેન્ટમાં રીડેવલપમેન્ટ પ્રક્રિયા તેજ, માત્ર 5 મહિનામાં 75 ટકાથી વધુ સભ્યોની સંમતિ

અમદાવાદ : શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ૩૫૨ એમ.આઈ.જી. ઉદય એપાર્ટમેન્ટ, નારણપુરા ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડની રીડેવલપમેન્ટ પોલિસી અંતર્ગત રહેવાસીઓ દ્વારા મહત્વપૂર્ણ અને હકારાત્મક પહેલ કરવામાં આવી છે. ઉદય એપાર્ટમેન્ટ...

હાઉસિંગ બોર્ડના રહીશો માટે રાહતના સમાચાર : GHB કોલોનીઓને “ફ્રી હોલ્ડ” દરજ્જાે મળવાની શક્યતા…!

અમદાવાદ : ગુજરાત સરકાર નવી શહેરી આવાસ નીતિ પર કામ કરી રહી છે, જેમાં અનેક મહત્વના ફેરફારો થવાની શક્યતા છે. જે મુજબ, ગુજરાત હાઉસિંગ...

નારણપુરામાં રીડેવલપમેન્ટ પ્રોજેક્ટોમાં ઠગ ટોળકીઓ સક્રિય? બિલ્ડરો અને સોસાયટી સભ્યોમાં ચિંતા !

અમદાવાદ : શહેરમાં ચાલી રહેલા રીડેવલપમેન્ટ પ્રોજેક્ટોને લઈને ચિંતાજનક માહિતી સામે આવી રહી છે. નારણપુરામાં વિવિધ સોસાયટીઓમાં એવી ચર્ચાઓ જાેર પકડી રહી છે કે...
spot_img

અમદાવાદમાં GHB ની અનેક સોસાયટીઓમાં ગિફ્ટ મની અપાતા રહીશોમાં ઉત્સાહનો માહોલ, રીડેવલપમેન્ટમાં તેજીની શક્યતા…!!!

અમદાવાદ : શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં આવેલી ગુજરાત હાઉસિંગ બોર્ડની વર્ષો જૂની વસાહતો માટે રીડેવલપમેન્ટના દ્વાર ખૂલ્યા છે. લાંબા સમયથી ખોરંભે પડેલી રીડેવલપમેન્ટની...

નારણપુરા સહિતના વિસ્તારોમાં GHB વસાહતોમાં રીડેવલપમેન્ટ પ્રક્રિયાએ ફરી રફ્તાર પકડી

અમદાવાદ : અમદાવાદમાં નારણપુરા સહિતના વિસ્તારોમાં ટૂંકા વિરામ બાદ ફરી એકવાર રીડેવલપમેન્ટ પ્રક્રિયામાં તેજી જાેવા મળી રહી છે. શહેરના વિકાસ નકશામાં હવે માત્ર પશ્ચિમ...

હાઉસિંગ બોર્ડની સોસાયટીઓમાં રીડેવલપમેન્ટ અટકયા, જર્જરિત મકાનોમાં રહેવા રહીશો મજબુર : દૂર્ઘટના સર્જાશે તો જવાબદારી કોની?

અમદાવાદ : અમદાવાદમાં છેલ્લાં બે વર્ષના ગાળામાં હાઉસિંગ બોર્ડે ૬૦થી વધુ પ્રોજેકટ મંજુર કર્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.સાથે સાથે અનેક સોસાયટીઓમાં રીડેવલપમેન્ટની પ્રક્રિયાની...

રીડેવલપમેન્ટમાં સૌથી મોટો અવરોધ, હાઉસિંગ બોર્ડની સોસાયટીઓમાં ‘ગેરકાયદે બાંધકામો‘નો રાફડો !!

અમદાવાદ : શહેરમાં જૂની હાઉસિંગ બોર્ડની સોસાયટીઓના રીડેવલપમેન્ટ માટે સરકાર અને રહીશો ઉત્સાહિત છે, પરંતુ આ પ્રક્રિયામાં સૌથી મોટો અને સંવેદનશીલ અવરોધ ‘ગેરકાયદે વધારાના...

હાઉસિંગ બોર્ડના કમિશ્નર તરીકે શ્રી સંદીપ વસાવાની પુન: નિયુક્તિ, રીડેવલપમેન્ટને વેગ મળશે, જાણો આગેવાનોના મંતવ્યો ?

અમદાવાદ: ગુજરાત હાઉસિંગ બોર્ડના કમિશ્નર તરીકે કાર્યદક્ષ અને કર્મનિષ્ઠ છાપ ધરાવતા નિવૃત્ત IAS અધિકારી શ્રી સંદીપ વસાવાને રાજ્ય સરકાર દ્વારા મહત્વનું એક્સટેન્શન આપવામાં આવ્યું...

હાઉસિંગ બોર્ડની અનેક સોસાયટીઓના રીડેવલપમેન્ટના ટેન્ડર રદ થવાની શકયતા, સોસાયટીઓ માટે છેલ્લો ચાન્સ…!!

અમદાવાદ : અમદાવાદ શહેરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડનાં મકાનોમાં હાલ રાજ્ય સરકારની રીડેવલપમેન્ટ પોલિસી અંતર્ગત કામગીરી ચાલી રહી છે, પરંતુ 15 થી વધુ હાઉસિંગ કોલોનીઓ...

નારણપુરામાં ‘આકાશગંગા એપાર્ટમેન્ટ‘ના રિડેવલપમેન્ટનો માર્ગ મોકળો, 87% થી વધુ સભ્યોની સંમતિ સાથે પ્રક્રિયા તેજ

અમદાવાદ : શહેરના સોલા રોડ, નારણપુરા વિસ્તારમાં આવેલા અને 1988માં સ્થપાયેલા પ્રતિષ્ઠિત ‘આકાશગંગા એપાર્ટમેન્ટ‘ ના રિડેવલપમેન્ટ માટેની પ્રક્રિયાએ વેગ પકડ્યો છે. તાજેતરમાં મળેલી જનરલ...

અમદાવાદમાં હાઉસિંગ બોર્ડની સોસાયટીઓમાં રીડેવલપમેન્ટની રફ્તાર ધીમી પડી…!?

અમદાવાદ : ગુજરાત હાઉસિંગ બોર્ડ (GHB)ની જર્જરિત વસાહતોને નવો ઓપ આપવા માટે ‘પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ‘ (PPP) મોડેલ હેઠળ શરૂ કરવામાં આવેલી રીડેવલપમેન્ટ યોજના હાલમાં...