અમદાવાદ
હાઉસિંગ બોર્ડની સોસાયટીઓમાં રીડેવલપમેન્ટ અટકયા, જર્જરિત મકાનોમાં રહેવા રહીશો મજબુર : દૂર્ઘટના સર્જાશે તો જવાબદારી કોની?
અમદાવાદ : અમદાવાદમાં છેલ્લાં બે વર્ષના ગાળામાં હાઉસિંગ બોર્ડે ૬૦થી વધુ પ્રોજેકટ મંજુર કર્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.સાથે સાથે અનેક સોસાયટીઓમાં રીડેવલપમેન્ટની પ્રક્રિયાની કાર્યવાહી ચાલી રહી છે, તો...
અમદાવાદ
રીડેવલપમેન્ટમાં સૌથી મોટો અવરોધ, હાઉસિંગ બોર્ડની સોસાયટીઓમાં ‘ગેરકાયદે બાંધકામો‘નો રાફડો !!
અમદાવાદ : શહેરમાં જૂની હાઉસિંગ બોર્ડની સોસાયટીઓના રીડેવલપમેન્ટ માટે સરકાર અને રહીશો ઉત્સાહિત છે, પરંતુ આ પ્રક્રિયામાં સૌથી મોટો અને સંવેદનશીલ અવરોધ ‘ગેરકાયદે વધારાના...
અમદાવાદ
હાઉસિંગ બોર્ડના કમિશ્નર તરીકે શ્રી સંદીપ વસાવાની પુન: નિયુક્તિ, રીડેવલપમેન્ટને વેગ મળશે, જાણો આગેવાનોના મંતવ્યો ?
અમદાવાદ: ગુજરાત હાઉસિંગ બોર્ડના કમિશ્નર તરીકે કાર્યદક્ષ અને કર્મનિષ્ઠ છાપ ધરાવતા નિવૃત્ત IAS અધિકારી શ્રી સંદીપ વસાવાને રાજ્ય સરકાર દ્વારા મહત્વનું એક્સટેન્શન આપવામાં આવ્યું...
અમદાવાદ
હાઉસિંગ બોર્ડની અનેક સોસાયટીઓના રીડેવલપમેન્ટના ટેન્ડર રદ થવાની શકયતા, સોસાયટીઓ માટે છેલ્લો ચાન્સ…!!
અમદાવાદ : અમદાવાદ શહેરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડનાં મકાનોમાં હાલ રાજ્ય સરકારની રીડેવલપમેન્ટ પોલિસી અંતર્ગત કામગીરી ચાલી રહી છે, પરંતુ 15 થી વધુ હાઉસિંગ કોલોનીઓ...
અમદાવાદ
નારણપુરામાં ‘આકાશગંગા એપાર્ટમેન્ટ‘ના રિડેવલપમેન્ટનો માર્ગ મોકળો, 87% થી વધુ સભ્યોની સંમતિ સાથે પ્રક્રિયા તેજ
અમદાવાદ : શહેરના સોલા રોડ, નારણપુરા વિસ્તારમાં આવેલા અને 1988માં સ્થપાયેલા પ્રતિષ્ઠિત ‘આકાશગંગા એપાર્ટમેન્ટ‘ ના રિડેવલપમેન્ટ માટેની પ્રક્રિયાએ વેગ પકડ્યો છે. તાજેતરમાં મળેલી જનરલ...
અમદાવાદ
અમદાવાદમાં હાઉસિંગ બોર્ડની સોસાયટીઓમાં રીડેવલપમેન્ટની રફ્તાર ધીમી પડી…!?
અમદાવાદ : ગુજરાત હાઉસિંગ બોર્ડ (GHB)ની જર્જરિત વસાહતોને નવો ઓપ આપવા માટે ‘પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ‘ (PPP) મોડેલ હેઠળ શરૂ કરવામાં આવેલી રીડેવલપમેન્ટ યોજના હાલમાં...
અમદાવાદ
નારણપુરાનો કાયાકલ્પ, રીડેવલપમેન્ટને લઈને નવું ‘રીયલ એસ્ટેટ હબ’ બનશે
અમદાવાદ : ગુજરાત હાઉસિંગ બોર્ડની જૂની અને જર્જરિત વસાહતો હવે ઇતિહાસ બની જશે અને તેની જગ્યાએ આધુનિક હાઈરાઈઝ બિલ્ડિંગો સ્થાન લેશે. રાજ્યભરમાં ચાલી રહેલી...
અમદાવાદ
અમદાવાદમાં GHB ની અનેક સોસાયટીઓમાં ગીફટ મની અપાતા રીડેવલપમેન્ટમાં નવો ઉત્સાહ
અમદાવાદ : શહેરમાં નારણપુરા, સોલા સહિત પૂર્વના અનેક વિસ્તારોમાં રીડેવલપમેન્ટની કામગારી પુરજાેશમાં ચાલી રહી છે. અનેક સોસાયટીઓમાં રીડેવલપમેન્ટ મુદ્દે નવેસરથી ચર્ચાઓ ઉઠી છે.
અત્યાર સુધી...
અમદાવાદ
અમદાવાદની આ હાઉસિંગ સોસાયટીએ GHB ને બાજુએ રાખી સેલ્ફ-રીડેવલપમેન્ટ કરવાનો લીધો ર્નિણય
અમદાવાદ : અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં આવેલી ગુજરાત હાઉસિંગ બોર્ડ (GHB)એ બનાવેલી શાસ્ત્રી પાર્ક સોસાયર્ટીના સભ્યોએ એક મહત્વનો ર્નિણય લીધો છે. આ સોસાયટી 50 વર્ષ...
અમદાવાદ
ઉત્તરાયણને લઈને હાઉસિંગની જર્જરિત સોસાયટીઓમાં તોળાતું જોખમ, ધાબા, છત અને પાણીની ટાંકીઓ જર્જરિત
અમદાવાદ : ઉત્તરાયણ (મકર સંક્રાંતિ) ગુજરાતીઓ માટે એક પાવન અને આનંદનું પર્વ હોવાનું મનાય છે. આ દિવસે આકાશમાં પતંગોની રંગબેરંગી ઉડાન અને "કાઈ પોઈચ"ના...
અમદાવાદ
નારણપુરામાં હાઉસિંગ બોર્ડની સોસાયટીઓમાં રીડેવલપમેન્ટ બાદ નવા ફ્લેટોની કિંમતમાં ભારે ઉછાળો
અમદાવાદ : અમદાવાદ શહેર, જે ગુજરાતનું આર્થિક કેન્દ્ર તરીકે ઓળખાય છે, તેમાં છેલ્લા કેટલીક વર્ષોમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ જાેવા મળ્યો છે. ગુજરાત...


