અમદાવાદ
નારણપુરા સહિત પશ્ચિમના આ વિસ્તારો રીડેવલપમેન્ટનું મોટું માર્કેટ, જાણો કેમ ?
અમદાવાદ : શહેરમાં જૂની રહેણાંક સોસાયટીઓના રીડેવલપમેન્ટ માટે મોટી સંભાવનાઓ ઊભી થઈ રહી છે. એક યુનિવર્સિટી દ્વારા હાથ ધરાયેલા અભ્યાસ મુજબ અમદાવાદની આશરે 26 ટકા રહેણાંક સોસાયટીઓ 30 વર્ષથી...
અમદાવાદ
95 ટકા સભ્યોની સંમતિ છતાં રીડેવલપમેન્ટ અટકે છે, અસંમત સભ્યોની જવાબદારી નક્કી થવી જોઈએ…!!
અમદાવાદ: અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વર્ષો પહેલાં બનાવવામાં આવેલા અનેક ફ્લેટ ટાઇપ મકાનો હવે જર્જરિત હાલતમાં પહોંચી ગયા છે. મકાનોની...
અમદાવાદ
અમદાવાદીઓ, રીડેવલપમેન્ટ પ્રોજેક્ટની બાજુમાં રહેતા હો તો સાવધાન!
અમદાવાદ : શહેરમાં ઝડપથી વધી રહેલા રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ વચ્ચે જૂની સોસાયટીઓમાં રહેતા હજારો પરિવારો માટે ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ રહી છે. ખાસ કરીને જાે...
અમદાવાદ
રિડેવલપમેન્ટના નામે અનેક સોસાયટીઓમાં મસમોટા વહીવટોની ચર્ચાઓ…!! હાઉસિંગ બોર્ડ તટસ્થ તપાસ કરે તેવી ઉગ્ર માંગ
અમદાવાદ : શહેરના પશ્ચિમ વિસ્તાર ગણાતા નારણપુરા, સોલા અને નવા વાડજ જેવા વિસ્તારોમાં આવેલી અનેક હાઉસીંગ વસાહતોમાં હાલ રિડેવલપમેન્ટની પ્રક્રિયા વેગ પકડી રહી છે....
અમદાવાદ
ફ્રી-હોલ્ડની ચર્ચા બાદ હાઉસિંગ બોર્ડના મકાનોના રિડેવલપમેન્ટ પર અસરો ..!? વાંચો વિશેષ અહેવાલ
અમદાવાદ : ગુજરાત સરકાર દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો અને જમીનને ફ્રી-હોલ્ડ કરવાની દિશામાં ગંભીર વિચારણા ચાલી રહી છે, ત્યારે આ ર્નિણયની રિડેવલપમેન્ટ પ્રક્રિયા...
અમદાવાદ
નારણપુરાના શ્રદ્ધાદીપ એપાર્ટમેન્ટમાં રીડેવલપમેન્ટ મામલે મડાગાંઠ, જર્જરિત મકાનો વચ્ચે રહીશોના જીવ તાળવે ચોંટ્યા
અમદાવાદ: શહેરના પોશ ગણાતા નારણપુરા વિસ્તારમાં આવેલા પ્રાઇમ લોકેશનના ‘શ્રદ્ધાદીપ એપાર્ટમેન્ટ‘માં રીડેવલપમેન્ટની પ્રક્રિયા છેલ્લા કેટલાક સમયથી વિવાદોના વમળમાં ફસાઈ છે. 100 ફ્લેટ અને 63...
અમદાવાદ
નારણપુરાના ઉદય એપાર્ટમેન્ટમાં રીડેવલપમેન્ટ પ્રક્રિયા તેજ, માત્ર 5 મહિનામાં 75 ટકાથી વધુ સભ્યોની સંમતિ
અમદાવાદ : શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ૩૫૨ એમ.આઈ.જી. ઉદય એપાર્ટમેન્ટ, નારણપુરા ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડની રીડેવલપમેન્ટ પોલિસી અંતર્ગત રહેવાસીઓ દ્વારા મહત્વપૂર્ણ અને હકારાત્મક પહેલ...
અમદાવાદ
હાઉસિંગ બોર્ડના રહીશો માટે રાહતના સમાચાર : GHB કોલોનીઓને “ફ્રી હોલ્ડ” દરજ્જાે મળવાની શક્યતા…!
અમદાવાદ : ગુજરાત સરકાર નવી શહેરી આવાસ નીતિ પર કામ કરી રહી છે, જેમાં અનેક મહત્વના ફેરફારો થવાની શક્યતા છે. જે મુજબ, ગુજરાત હાઉસિંગ...
અમદાવાદ
નારણપુરામાં રીડેવલપમેન્ટ પ્રોજેક્ટોમાં ઠગ ટોળકીઓ સક્રિય? બિલ્ડરો અને સોસાયટી સભ્યોમાં ચિંતા !
અમદાવાદ : શહેરમાં ચાલી રહેલા રીડેવલપમેન્ટ પ્રોજેક્ટોને લઈને ચિંતાજનક માહિતી સામે આવી રહી છે. નારણપુરામાં વિવિધ સોસાયટીઓમાં એવી ચર્ચાઓ જાેર પકડી રહી છે કે...
અમદાવાદ
અમદાવાદમાં GHB ની અનેક સોસાયટીઓમાં ગિફ્ટ મની અપાતા રહીશોમાં ઉત્સાહનો માહોલ, રીડેવલપમેન્ટમાં તેજીની શક્યતા…!!!
અમદાવાદ : શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં આવેલી ગુજરાત હાઉસિંગ બોર્ડની વર્ષો જૂની વસાહતો માટે રીડેવલપમેન્ટના દ્વાર ખૂલ્યા છે. લાંબા સમયથી ખોરંભે પડેલી રીડેવલપમેન્ટની...
અમદાવાદ
નારણપુરા સહિતના વિસ્તારોમાં GHB વસાહતોમાં રીડેવલપમેન્ટ પ્રક્રિયાએ ફરી રફ્તાર પકડી
અમદાવાદ : અમદાવાદમાં નારણપુરા સહિતના વિસ્તારોમાં ટૂંકા વિરામ બાદ ફરી એકવાર રીડેવલપમેન્ટ પ્રક્રિયામાં તેજી જાેવા મળી રહી છે. શહેરના વિકાસ નકશામાં હવે માત્ર પશ્ચિમ...


