34.6 C
Gujarat
Friday, June 20, 2025

મિર્ચી એક્સકલુઝિવ

ટેન્ડરની સમયમર્યાદામાં કામગીરી ન કરનાર ડેવલપરો વિરુદ્ધ કાર્યવાહી કયારે..!? GHBની કામગીરી શંકાના દાયરામાં…!!

અમદાવાદ : શહેરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડનાં મકાનોમાં હાલ રાજ્ય સરકારની રિડેવલપમેન્ટ પોલિસી અંતર્ગત કામગીરી ચાલી રહી છે, પણ 30 થી વધુ હાઉસિંગ કોલોનીઓના રિડેવલપમેન્ટ...

ગુજરાત

રાષ્ટ્રીય

આંતરરાષ્ટ્રીય

0FansLike
766FollowersFollow
291FollowersFollow
845SubscribersSubscribe
- Advertisement -

અમદાવાદ

ટેકનોલોજી

ત્રિરંગા યાત્રા: પંજાબમાં આપની ભવ્ય જીત બાદ જામનગરમાં યાત્રાનું આયોજન કરાયું, દિલ્હી આપના ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા

જામનગર10 મિનિટ પહેલાકૉપી લિંકઆપના પ્રદેશ નેતા ઈશુદાન ગઢવી સહિત સ્થાનિક આપના નેતાઓ યાત્રામાં જોડાયાપાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. તેમાં પંજાબમાં વિધાનસભા ચૂંટણીમાં આમ...

પીવાના પાણીની સમસ્યા: ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે અમરેલી કલેકટર કચેરીમાં વોટર કુલર બંધ થતા અરજદારો પરેશાન

અમરેલી44 મિનિટ પહેલામોટી સંખ્યામા દિવસ દરમ્યાન આવતા અરજદારો માટે પાણીની વ્યવસ્થા ન હોવાને કારણે મુશ્કેલીસમગ્ર રાજ્યમાં હાલ આકરી ગરમી પડવાની શરૂઆત થઈ ચૂકી છે....

અમદાવાદમાં ‘કાશ્મીર ફાઇલ્સ’નું સ્ક્રિનિંગ: ફિલ્મ જોતા કાશ્મીરી પંડિતોની આંખો આંસુથી છલકાઈ; કહ્યું, ‘મારે મારા ઘરે જવું જ છે, હજુ અમને લાગે છે અમારું ઘર...

અમદાવાદ19 મિનિટ પહેલાલેખક: આનંદ મોદીસિનેમા હોલ હાઉસફુલ થઈ ગયો હતોકાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવવાની જરૂર શા માટે પડી તે આ ફિલ્મ જોઈને ખબર પડશે: પ્રેક્ષકફિલ્મ...

આગથી ભાગદોડ મચી: સુરતના પુણા વિસ્તારમાં મંડપના ગોડાઉનમાં લાગેલી આગથી ભય ફેલાયો, ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવી કાબૂ મેળવ્યો

સુરત36 મિનિટ પહેલાઆગ લાગતાં ખુરશીઓ સહિતનો સામાન સળગ્યો હતો.આગમાં સોફા, ખુરશી, કાપડ સહિતનો સામાન સળગી ગયોસુરતના પુણા વિસ્તારમાં આવેલા વનમાળી જંકશન પાસે એક મંડપના...

તસ્કરી: ગોડાદરામાં પાઈપથી ચોથા માળ પર ચઢી 2 દુકાનમાંથી 48 હજારની ચોરી

સુરત3 કલાક પહેલાકૉપી લિંકપ્રતિકાત્મક તસવીરદુકાનની પાછળની બારીમાંથી ઘૂસતો ચોર સીસી કેમેરામાં કેદગોડાદરા-પરવત પાટિયા રોડ પર આવેલ મિડાસ સ્ક્વેરમાં ચોથા માળે ચોર પાઈપ મારફતે ચોથા...

તાજા સમાચાર

148મી રથયાત્રાને લઈ મામેરા દર્શનના સમયમાં ફેરફાર, સવારે 11થી રાત્રે 8 વાગ્યા સુધી કરી શકાશે દર્શન

અમદાવાદ : 27મી જૂનના રોજ અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ વર્ષે રથયાત્રાનો ઉત્સાહ વધુ...