Friday, January 16, 2026

પીવાના પાણીની સમસ્યા: ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે અમરેલી કલેકટર કચેરીમાં વોટર કુલર બંધ થતા અરજદારો પરેશાન

spot_img
Share

અમરેલી44 મિનિટ પહેલા

મોટી સંખ્યામા દિવસ દરમ્યાન આવતા અરજદારો માટે પાણીની વ્યવસ્થા ન હોવાને કારણે મુશ્કેલીસમગ્ર રાજ્યમાં હાલ આકરી ગરમી પડવાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે અમરેલી કલેકટર કચેરીમાં ગ્રાઉન્ડ ફ્લોર પર પાણીનું કુલર બંધ થઈ જતા અહીં આવતા અરજદારો પરેશાન થયા છે.

અમરેલી જિલ્લા કલેકટર કચેરી ખાતે ગ્રાઉન્ડ ફ્લોર પર જન સેવા કેન્દ્ર, પાસ કુપન ઓફિસ, તમામ મામલતદાર કચેરીઓ, એટીવીટી સહિતની કચેરીઓ આવેલી છે. હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે જ અહીં ગ્રાઉન્ડ ફ્લોરમાં પાણીના કુલર બંધ પડી જતાં અરજદારોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

અમરેલી કલેકટર કચેરી ખાતે ગ્રાઉન્ડ ફ્લોરમાં વોટર કુલર તમામ બંધ છે. ફસ્ટ ફ્લોર નું માત્ર 1 વોટર કુલર ચાલુ છે. જ્યાં કલેકટર સહિત ડેપ્યુટી કલેકટરની ચેમ્બરો અને ઉચ્ચ અધિકારીઓની અવર જવર છે. સેકન્ડ ફ્લોરમા, પણ એક વોટર કુલર ચાલુ છે. જ્યારે મહત્વની વાત એ છે જ્યાં અરજદારોની સતર અવર જવર હોય છે આમ જનતા સામાન્ય નાગરિક આવતા હોય છે જ્યાં પીવા માટેની પાણીની વ્યવસ્થા છે નહીં જેના કારણે અરજદારો પાણી વગર ભારે પરેશાની ભોગવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે…

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...