Thursday, January 15, 2026

ગુજરાત

spot_img

મહેમદાવાદના સિદ્ધિવિનાયક મંદિરને ફરતે બંધાઈ વિશાળ રાખડી, 11 બાય 11ની રાખડીનો કરાયો શણગાર

મહેમદાવાદ : મહેમદાવાદ સિદ્ધિવિનાયક દેવસ્થાન પર રાખડી લગાવી શણગાર કરવામાં આવ્યો છે. આગામી રક્ષાબંધનના પર્વને લઈને આ વિશાળ રાખડી મંદિરને લગાવવામાં આવી છે. મહેમદાવાદ...

ગાંધીનગરમાં પોલીસ નેમ પ્લેટવાળી કારે સર્જ્યો અકસ્માત, કારચાલકે મહિલાને લીધી અડફેટે

ગાંધીનગર : અમદાવાદના ઈસ્કોન બ્રિજ પાસે થયેલો ભયાનક અકસ્માત હજુ લોકો ભૂલ્યા પણ નથી અને ત્યારે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ આ જ પ્રકારનો ચોંકાવનારો...

ભાદરવી પૂનમના મેળાને લઈ મહત્વપૂર્ણ જાહેરાત : મા અંબાના માઈભક્તોની મળશે આ સુવિધા

બનાસકાંઠા : યાત્રાધામ અંબાજીમાં દર વર્ષે ભાદરવી પૂનમનો મેળો ભરાતો હોય છે. જેમાં ગુજરાત સહિત દેશભરમાંથી લાખોની સંખ્યામાં માઈભક્તો પગપાળા કરીને અંબાજી પહોંચતા હોય...

પહેલા ટ્રાફિકના નિયમો મામલે પોલીસ સુધરે, પછી લોકોને પાલન કરાવે : DGPનો કડક આદેશ

અમદાવાદ : રાજ્યના DGPએ કેટલાક નિયમોનું પાલન નહીં કરતા પોલીસ કર્મચારીઓ કડક શબ્દોમાં પરિપત્ર દ્વારા ચેતવણી આપી છે કે, પહેલા ટ્રાફિકના નિયમો મામલે પોલીસ...

પોલીસકર્મી સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરશે તો પગલા લેવાશે, DGP વિકાસ સહાયનો આદેશ

ગાંધીનગર : રાજ્યના DGPએ પોલીસ સ્ટાફ માટે સોશિયલ મીડિયાની આચાર સંહિતા જાહેર કરી છે. જેમાં વર્દીમાં ફોટો કે વિડીયો બનાવ્યો તો કાર્યવાહી થશે. નોકરીના...

ભારતીય રાજનીતિના શિખરસ્તંભ એવા અટલજીથી આપણને હંમેશા રાષ્ટ્રસેવાની પ્રેરણા મળતી રહેશે – શાહ

કેન્દ્રીય ગૃહ અને સહકારીતા પ્રધાન અમિત શાહે કરોડો દિલો પર રાજ કરનાર, યુવાનોના પ્રેરણાસ્ત્રોત, 'ભારત રત્ન'થી સન્માનિત એવા દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીને...

પાવાગઢ દર્શને જતા હોવ તો આ તારીખો ખાસ નોંધી લેજો, ભક્તો માટે બંધ રહેશે 5 દિવસ રોપ-વે સેવા

પંચમહાલ : પવિત્ર યાત્રાધામ પાવગઢ મહાકાળી માતાજીના દર્શનાર્થે જતાં ભક્તો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આગામી 5 દિવસ માટે રોપ વે સેવા બંધ...

ન્યૂડ કોલ રિસીવ થઇ જાય તો ડરવાની જરૂર નથી, હર્ષ સંઘવીએ બચવાનો ઉપાય જણાવ્યો

સુરત : સુરત શહેરને સાયબર સેફ સિટી બનાવવા પોલીસ તંત્રએ અડાજણ સંજીવ કુમાર ઓડિટોરિયમ હોલ ખાતે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે સાયબર સંજીવની...