ગુજરાત
ગુજરાત સરકાર હાઉસિંગ સોસાયટીઓના નિયમન માટે લાવશે ખાસ બિલ
ગાંધીનગર : ગુજરાત સરકાર આગામી વિધાનસભા સત્રમાં રાજ્યમાં હાઉસિંગ સોસાયટીઓના નિયમન અને કામગીરીમાં સુધારો કરવા બિલ રજૂ કરે તેવી શક્યતા છે. જેનાથી હાઉસિંગ સોસાયટીના...
ગુજરાત
વિસનગરની આ હોસ્પિટલનો અનોખો સેવાયજ્ઞ, 1 મહિનો વિનામૂલ્યે સારવાર અપાશે
વિસનગર : વર્તમાન સમયમાં આટલી મોંઘવારીમાં હોસ્પિટલમાં સારવારનો ખર્ચ સામાન્ય માણસ પરવડે નહી. હોસ્પિટલનાં ખર્ચથી લોકો થાકી જાય છે. હોસ્પિટલનાં મોટા બીલ લોકોનાં ખીસ્સા...
ગુજરાત
PM નરેન્દ્ર મોદીએ અંબાજીમાં મા અંબાના ચરણોમાં નમાવ્યુ શીષ, ગર્ભ ગૃહમાં માના પાદુકાની કરી પૂજા
અંબાજી : PM નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. ત્યારે તેમણે યાત્રાધામ અંબાજીમાં પહોંચીને મા અંબાના ચરણોમાં શીષ ઝુકાવ્યુ છે. PM નરેન્દ્ર મોદીએ...
ગુજરાત
STની બસમાં પણ થશે UPI પેમેન્ટ મશીનથી ડિજિટલ પેમેન્ટ, મુસાફરોને રોકડથી છૂટકારો
ગાંધીનગર : PM નરેન્દ્રભાઈ મોદીના ‘ડિજિટલ ઇન્ડિયા’ મિશનને પ્રાધાન્ય આપવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાતને એસટી દ્વારા 2000 જેટલા UPI પેમેન્ટ મશીનનો અમલ કરીને બસમાં મુસાફરી...
ગુજરાત
ગાંધીનગરમાં 51 હજાર દીવડાની કરાઈ મહાઆરતી, દીવડાઓથી બનાવાયો PM મોદીનો ચહેરો
ગાંધીનગર : ગાંધીનગરમાં ધારાસભ્ય રીટાબેન પટેલના સહાય ફાઉન્ડેશન આયોજીત રામકથા મેદાન ખાતે કેસરિયા ગરબા-નવરાત્રી 2023 નું આઠમું નોરતું ખાસ બની રહ્યુ હતું. કારણ કે,...
ગુજરાત
અંબાજીમાં નવરાત્રીને લઈ મોટો નિર્ણય, ચાચરચોકમાં પુરુષો અને મહિલાઓના અલગ ગરબા થશે
અંબાજી : રાજ્યભરમાં આજથી નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. નવરાત્રી પહેલા અંબાજી મંદિરમાં ગરબાને લઈને કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. અંબાજીના ચાચર ચોકમાં નવરાત્રીના...
ગુજરાત
નવરાત્રિને લઈને પાવાગઢ મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર, રાત્રિના 9 કલાક સુધી માતાજીના કરી શકાશે દર્શન
પાવાગઢ : આસો નવરાત્રિ દરમ્યાન પાવાગઢ ખાતે શ્રી મહાકાળી માતાજીના દર્શનનો વિશેષ મહિમા રહેલો હોય છે. આ સમયગાળા દરમ્યાન ગુજરાત સહીત પાડોશી રાજ્યોના માઈભક્તો...
ગુજરાત
પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ધામમાં નવરાત્રિને લઈને આરતીના સમયમાં કરાયો છે ફેરફાર, જાણો
ચોટીલા : નવરાત્રિને લઈને ચોટીલા ધામમાં ચામુંડા માતાજીની આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 15 ઓક્ટોબરથી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. જે 23 તારીખ...


