ગુજરાત
ગિફ્ટ સિટીમાં જાણો કોણ પી શકશે દારૂ, લિકર પરમિશન અંગે સરકારે જાહેર કરી ગાઈડલાઈન
ગાંધીનગર: ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની પરમિશન મળતા જ આખા ગુજરાતમાં હરખની હેલી ફરી વળી છે. હવે અમને પણ દારૂ પીવા મળશે એ આશાએ સોશિયલ...
ગુજરાત
ગાંધીનગરમાં GIFT Cityને સરકારની મોટી ‘ગિફ્ટ’, અહીં કાયદેસર પીવાશે દારૂ
ગાંધીનગર : ગુજરાતમાં સરકારે દારૂ પર પ્રતિબંધ મૂક્યો છે. ત્યારે પાટનગરના એક વિસ્તારમાં દારૂને છૂટ આપવાના સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે,...
ગુજરાત
સરકારના મહત્વના નિર્ણય : તમામ બસ પોર્ટ પર શૌચાલય ફ્રી, દર મહિને નવી 200 બસો, 24 કલાક સફાઈકર્મી હાજર
ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા નાગરિકો માટે ખૂબ જ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે ગુજરાતના તમામ બસ પોર્ટ અને આસપાસના શૌચાલય ફ્રી...
ગુજરાત
હવે પાસપોર્ટ અરજદારોએ પોલીસ સ્ટેશનના ધક્કા નહીં ખાવા પડે, વેરિફિકેશનને લઇ બદલાયો આ નિયમ
ગાંધીનગર : પાસપોર્ટ માટેના પોલીસ વેરિફિકેશન મામલે મોટા સમાચાર આવ્યા છે..પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારને પોલીસ સ્ટેશનમાં રૂબરૂ બોલાવવા આવશ્યક નથી...આ મામલે પરિપત્ર કરીને સ્પષ્ટતા...
ગુજરાત
પ્રવાસીઓને લઈ મોટો નિર્ણય, સોમવારે દેવદિવાળીના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી મુલાકાતીઓ માટે ખુલ્લુ રહેશે
નર્મદા : પ્રવાસીઓની લાગણી અને માંગણીને ધ્યાને લઇ 27 નવેમ્બરના રોજ એટલે કે સોમવારે દેવદિવાળી અને ગુરૂનાનક જયંતી હોવાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) મુલાકાતીઓ...
ગુજરાત
દિવાળી વેકેશનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) બન્યું સૌની પહેલી પસંદ, જામી ભીડ
નર્મદા : આ દિવાળીના વેકેશનમાં પ્રવાસીઓની સૌથી પહેલી પસંદગી એકતા નગર બની રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અત્યાર સુધીમાં છેલ્લા પાંચ વર્ષમાં 1.53...
ગુજરાત
દિવાળી પર્વ પર અક્ષરધામ મંદિરમાં 10,000 દીવડાનો શણગારનો અલૌકિક નજારો, આ તારીખ સુધી નજારો માણી શકશે
ગાંધીનગર : દીવાળીના પર્વની પૂર્વ સંધ્યાએ ભગવાન શ્રી રામની અયોધ્યા નગરી 24 લાખ દિવડાઓથી ઝળહળી ઉઠી હતી. ત્યારે ગાંધીનગર ખાતે અક્ષરધામ મંદિરમાં 10,000 દીવડાઓથી...
ગુજરાત
દિવાળીની રજામાં પાવાગઢ જતા પહેલા રાખો આ બાબતનું ધ્યાન : પાંચમ સુધી મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર
પાવાગઢ : દિવાળી પર્વની રાજ્યમાં ધૂમધામપૂર્વક ઉજવણી ચાલી રહી છે. શાળાઓ અને સરકારી કચેરીઓમાં મીની વેકેશનની શરૂઆત થઈ ગઈ છે. આ રજાઓમાં જો તમે...


