Thursday, January 15, 2026

ગુજરાત

spot_img

પ્રવાસીઓને લઈ મોટો નિર્ણય, સોમવારે દેવદિવાળીના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી મુલાકાતીઓ માટે ખુલ્લુ રહેશે

નર્મદા : પ્રવાસીઓની લાગણી અને માંગણીને ધ્યાને લઇ 27 નવેમ્બરના રોજ એટલે કે સોમવારે દેવદિવાળી અને ગુરૂનાનક જયંતી હોવાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) મુલાકાતીઓ...

દિવાળી વેકેશનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) બન્યું સૌની પહેલી પસંદ, જામી ભીડ

નર્મદા : આ દિવાળીના વેકેશનમાં પ્રવાસીઓની સૌથી પહેલી પસંદગી એકતા નગર બની રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અત્યાર સુધીમાં છેલ્લા પાંચ વર્ષમાં 1.53...

દિવાળી પર્વ પર અક્ષરધામ મંદિરમાં 10,000 દીવડાનો શણગારનો અલૌકિક નજારો, આ તારીખ સુધી નજારો માણી શકશે

ગાંધીનગર : દીવાળીના પર્વની પૂર્વ સંધ્યાએ ભગવાન શ્રી રામની અયોધ્યા નગરી 24 લાખ દિવડાઓથી ઝળહળી ઉઠી હતી. ત્યારે ગાંધીનગર ખાતે અક્ષરધામ મંદિરમાં 10,000 દીવડાઓથી...

દિવાળીની રજામાં પાવાગઢ જતા પહેલા રાખો આ બાબતનું ધ્યાન : પાંચમ સુધી મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર

પાવાગઢ : દિવાળી પર્વની રાજ્યમાં ધૂમધામપૂર્વક ઉજવણી ચાલી રહી છે. શાળાઓ અને સરકારી કચેરીઓમાં મીની વેકેશનની શરૂઆત થઈ ગઈ છે. આ રજાઓમાં જો તમે...

ગુજરાત સરકાર હાઉસિંગ સોસાયટીઓના નિયમન માટે લાવશે ખાસ બિલ

ગાંધીનગર : ગુજરાત સરકાર આગામી વિધાનસભા સત્રમાં રાજ્યમાં હાઉસિંગ સોસાયટીઓના નિયમન અને કામગીરીમાં સુધારો કરવા બિલ રજૂ કરે તેવી શક્યતા છે. જેનાથી હાઉસિંગ સોસાયટીના...

વિસનગરની આ હોસ્પિટલનો અનોખો સેવાયજ્ઞ, 1 મહિનો વિનામૂલ્યે સારવાર અપાશે

વિસનગર : વર્તમાન સમયમાં આટલી મોંઘવારીમાં હોસ્પિટલમાં સારવારનો ખર્ચ સામાન્ય માણસ પરવડે નહી. હોસ્પિટલનાં ખર્ચથી લોકો થાકી જાય છે. હોસ્પિટલનાં મોટા બીલ લોકોનાં ખીસ્સા...

PM નરેન્દ્ર મોદીએ અંબાજીમાં મા અંબાના ચરણોમાં નમાવ્યુ શીષ, ગર્ભ ગૃહમાં માના પાદુકાની કરી પૂજા

અંબાજી : PM નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. ત્યારે તેમણે યાત્રાધામ અંબાજીમાં પહોંચીને મા અંબાના ચરણોમાં શીષ ઝુકાવ્યુ છે. PM નરેન્દ્ર મોદીએ...

STની બસમાં પણ થશે UPI પેમેન્ટ મશીનથી ડિજિટલ પેમેન્ટ, મુસાફરોને રોકડથી છૂટકારો

ગાંધીનગર : PM નરેન્દ્રભાઈ મોદીના ‘ડિજિટલ ઇન્ડિયા’ મિશનને પ્રાધાન્ય આપવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાતને એસટી દ્વારા 2000 જેટલા UPI પેમેન્ટ મશીનનો અમલ કરીને બસમાં મુસાફરી...