Friday, March 20, 2026

નવા વાડજની આ શાળામાં નવરાત્રીને લઈને રાસોત્સવ યોજાયો, વિધાર્થીઓ મન મુકીને ગરબે ગુમ્યા

spot_img
Share

અમદાવાદ : નવરાત્રી એટલે માતાજીના નવ સ્વરૂપને પૂજવાનો અનેરો અવસર. માની આરાધના કરી ધન્ય થવાનો અવસર. નવલી નવરાત્રીની ભવ્ય ઉજવણી ચોતરફ થઈ રહી છે ત્યારે નવા વાડજ વિસ્તારમાં આવેલ લાયોનેસ કર્ણાવતી ઈંગ્લિશ સ્કૂલ તથા ગણેશ પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે શાળા કેમ્પસમાં નવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી. જેમાં શાળાના વિદ્યાર્થીઓ પરંપરાગત પોશાકમાં સુસજ્જ થઇ મન ભરીને ગરબાનો આનંદ માણ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ નવા વાડજ વિસ્તારમાં આવેલ લાયોનેસ કર્ણાવતી ઈંગ્લિશ સ્કૂલ તથા ગણેશ પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે શાળા કેમ્પસમાં નવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.જેમાં આજ રોજ રાસોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું.જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ટ્રેડિશનલ પોશાકમાં સંગીતના તાલે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતાં સુંદર રાસ- ગરબા રજુ કરી મન મુકીને ગરબે ગુમ્યા હતા.

શાળા પ્રાંગણમાં માતાજીના ગરબા ગાઈ સૌએ માતાજીની આરાધના કરી હતી.વિદ્યાર્થીઓ હર્ષોલ્લાપૂર્વક ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા.શાળાનું વાતાવરણ ખેલૈયાઓના મનની જેમ સંગીતમય થઈ ગયું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...