Wednesday, March 11, 2026

અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે 750થી વધુ દિવ્યાંગોને જરૂરી સાધનોનું વિતરણ કરાયું

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના અસારવા ખાતેની સિવિલ હોસ્પિટલની એશિયાની સૌથી મોટી હોસ્પિટલ તરીકે જાણીતી છે.આજે સિવિલ હોસ્પિટલ ખાતે જિલ્લા દિવ્યાંગ પુનર્વસન કેન્દ્ર (DDRC) દ્વારા 750 થી વધુ જરૂરિયાત દિવ્યાંગોને જરૂરી સાંભળવાના મશીન તથા અન્ય સાધનોમાં ટ્રાઈસાયકલ, વ્હીલચેર, બગલ ઘોડી, બ્લાઇન્ડ કેન, વોકર વગેરે સાધનોનું વિતરણ કરાયું

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ સ્થિત આદર્શ જિલ્લા દિવ્યાંગ પુનર્વસન કેન્દ્ર, (DDRC) ખાતે આ વિતરણ કેમ્પમાં આજે 350 જેટલા જરૂરિયાત મંદ લાભાર્થીઓને સાધન સહાય વિતરણ કરવામાં આવ્યા. સાધનોમાં 200 જેટલા સાંભળવાના મશીન તથા 150 જેટલા અન્ય સાધન સહાય વિતરણ જેમ કે ટ્રાઈસાયકલ, વ્હીલચેર, બગલઘોડી, બ્લાઇન્ડ કેન, વોકર વગેરેનું વિતરણ કરાયું હતું. આ વિતરણ કેમ્પ સાંસદ હસમુખભાઈ પટેલ, અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા તથા ડૉ.રાકેશ જોશી, મેડિકલ સુપ્રિટેન્ડટ સિવિલ હોસ્પિટલ અમદાવાદ, આસિસ્ટન્ટ મેડિકલ સુપ્રિટેન્ડટ સિવિલ હોસ્પિટલ અમદાવાદ અને ડીડીઆરસી ઇન-ચાર્જ ની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

આ વિતરણ કેમ્પમાં 200 જેટલા સાંભળવાના મશીન તથા 150 જેટલા અન્ય સાધનો જેવા કે ટ્રાઈસાયકલ, વ્હીલચેર, બગલ ઘોડી, બ્લાઇન્ડ કેન, વોકર વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે બાકીના જરૂરિયાતમંદ 430 જેટલા લાભાર્થીઓને આ અઠવાડિયા દરમ્યાન જિલ્લા દિવ્યાંગ પુનર્વસન કેન્દ્ર (DDRC) દ્વારા જરૂરી સાધનો આપવામાં આવશે.

આ માટે સાંસદ હસમુખભાઈ પટેલની ગ્રાન્ટ અંતર્ગત રૂપિયા 25 લાખની સહાયતા પ્રદાન કરવામાં આવી હતી. ગ્રાન્ટમાં ફાળવેલ રકમમાંથી આશરે 350 જેટલા જરૂરિયાતમંદ લાભાર્થીઓને જરૂરી સાધનો આપવામાં આવ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...