Friday, January 16, 2026

આજે અમિત શાહ ઘરઆંગણે, અમદાવાદના લોકોને મળશે 6 મોટી ભેટ, જુઓ List

spot_img
Share

અમદાવાદ : ગાંધીનગર લોકસભા વિસ્તારના સાંસદ અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી ગુજરાતની તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન વિવિધ કાર્યક્રમમાં હાજર રહેવાના છે. તેમના હસ્તે સોમવારે અમદાવાદ-ગાંધીનગર લોકસભા ક્ષેત્ર સહિતના વિવિધ 7 કાર્યક્રમોનું ઉદ્દઘાટન અને લોકાર્પણ થશે. જેમાં SGVPમાં ગાંધીનગર લોકસભા નાઇટ પ્રીમિયર લીગનું સાંજે 5 કલાકે ઉદ્દઘાટન કરશે અને તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમિત શાહ AMC દ્વારા થલતેજ વોર્ડમાં સ્વાસ્થ્ય કેન્દ્ર, જૂના વાડજ ખાતે સ્લમ પુનર્વસન યોજના હેઠળ નવનિર્મિત EWS આવાસ, ઉપરાંત ગુજરાતી શાળા-1માં શહેર કોર્પોરેશન સ્કૂલ બોર્ડ દ્વારા નવનિર્મિત વાડજ શાળા નંબર-1નું ઉદ્દઘાટન કરશે.સ્વસ્તિક શાળાના સંસ્થાપકની સ્મૃતિમાં સ્વ. ચંદ્રપ્રકાશ પાઠક માર્ગ’નું નામકરણ અને લોકાર્પણ સવારે 11:00 કલાકે કરાશે.નવા વાડજ મિર્ચી ગ્રાઉન્ડમાં મ્યુનિ.ના વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્દઘાટન કરશે. ઉપરાંત અમદાવાદ નજીકના જેતલપુર ગામ સ્થિત નારાયણ શાસ્ત્રી ટેકનોલોજી સંસ્થાનું ઉદ્દઘાટન કરશે. શાહ બીજા દિવસે મંગળવારે સાણંદ ખાતે રોડ શો અને જાહેર સભાને સંબોધશે.સાંજે 5 કલાકે SGVPમાં ગાંધીનગર લોકસભા નાઇટ પ્રીમિયર લીગનું સાંજે 5 કલાકે ઉદ્દઘાટન કરશે અને તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાશે.ઉપરાંત ક્રિકેટર હાર્દિક પંડ્યા પ્રીમિયર લીગના ઉદ્દઘાટનમાં હાજર રહેશે.

ગાંધીનગર લોકસભા વિસ્તાર પ્રિમિયર લીગ કુલ 13 મેદાનો પર સતત 21 દિવસ સુધી ચાલશે. આ નાઇટ ક્રિકેટ ટુનાર્મેન્ટમાં 1 હજારથી વધુ ટીમ અને 15 હજારથી વધુ ખેલાડીઓ ભાગ લેશે. પ્રત્યેક મેચ 10 ઓવરની રહેશે.આ પછી મંગળવારે તેઓ સાણંદમાં રોડ-શો અને જાહેર સભાને સંબોધશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...