mirchinews
Latest News
અમદાવાદ
રાણીપમાં હિટ એન્ડ રન : કારની ટક્કરે એક્ટિવા સવાર દંપતિ ફંગોળાયું, બ્રિજ નીચે પટકાતા પતિનું મોત, પત્ની ઈજાગ્રસ્ત
અમદાવાદ : અમદાવાદમાં ફરી એકવાર હિટ એન્ડ રનનો હચમચાવી દેતો બનાવ બન્યો છે. અમદાવાદના રાણીપ વિસ્તારમાં રાતે એક્ટિવા પર જઈ રહેલા દંપતીને એક કારચાલકે...
અમદાવાદ
અમદાવાદના આ વિસ્તારોમાં AMCને વધુ પાણી આપવા મંજૂરી, નર્મદાનું પીવાનું પાણી અપાશે
અમદાવાદ : અમદાવાદ શહેરના નાગરિકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. દૈનિક 467 MLD જેટલું નર્મદાનું પાણી વધારે મળશે. હાલમાં શહેરમાં દૈનિક 1600 MLD...
અમદાવાદ
સેટેલાઇટમાં ડૉક્ટરના બંગલામાં 1.47 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો, તસ્કરોએ CCTV કેમેરાનું DVR નદીમાં ફેંકી દીધું
અમદાવાદ : શહેરના પોશ ગણાતા સેટેલાઇટ વિસ્તારની માણેકબાગ સોસાયટીમાં ગત ઉત્તરાયણ દરમિયાન થયેલી કરોડોની ચોરીનો ભેદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે. રીઢા ગુનેગાર...
અમદાવાદ
અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા ‘કોવિડ શહીદ દિવસ’ નિમિત્તે શહીદ ડોક્ટરોને ભાવભીની શ્રદ્ધાંજલિ
અમદાવાદ, 30 જાન્યુઆરી : ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) હેડક્વાર્ટરના નિર્દેશ અનુસાર, આજે અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA) દ્વારા ‘કોવિડ શહીદ દિવસ’ નિમિત્તે એક વિશેષ દીપ...
અમદાવાદ
અમદાવાદમાં AMTS બસો ટૂંક સમયમાં સાબરમતી રિવરફ્રન્ટના બંને કાંઠે દોડશે
અમદાવાદ : મોટી સંખ્યામાં બહાર ગામથી લોકો રિવરફ્રન્ટ જોવા આવતાં હોય છે. હાલમાં રિવરફ્રન્ટ પર રિક્ષા માટે પ્રતિબંધ છે. ઉપરાંત એએમટીએસની બસ રિવરફ્રન્ટના રૂટ...
અમદાવાદ
અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ 2030ને લઈને રોડના કામોની ઐતિહાસિક સિદ્ધિ , 177 કિલોમીટરથી વધુના રોડ તૈયાર !
અમદાવાદ : આગામી વર્ષ 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદને ગ્લોબલ સિટી બનાવવાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ દાવો...
અમદાવાદ
અમદાવાદમાં મેટ્રો ટનલ ઉપર બુલેટ ટ્રેનનો 100 મીટર લાંબો સ્ટીલ બ્રિજ તૈયાર, જાણો કેમ ખાસ છે આ બ્રિજ
અમદાવાદ : અમદાવાદમાં મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત એન્જિનિયરિંગ ક્ષેત્રે એક મોટી સફળતા મળી છે. અમદાવાદમાં મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન નીચેના મેટ્રો...
અમદાવાદ
નારણપુરાનું ગૌરવ: પદ્મશ્રી રતિલાલ બોરીસાગરને ભાજપ અધ્યક્ષ સહિત અગ્રણીઓએ અભિનંદન પાઠવ્યા
અમદાવાદ : ગુજરાતી સાહિત્ય જગતના મોભી અને પીઢ હાસ્યલેખક શ્રી રતિલાલ બોરીસાગરને ભારત સરકાર દ્વારા પ્રતિષ્ઠિત ‘પદ્મશ્રી’ પુરસ્કાર એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે....

