Wednesday, January 14, 2026

આવતીકાલથી સાસણ સફારી ખાતે શરુ થશે સિંહોનું વેકેશન, ચાર મહિના માટે પાર્ક બંધ

spot_img
Share

જૂનાગઢ : જૂનાગઢમાં આવેલા સાસણ સફારી પાર્કમાં દેશ-વિદેશમાંથી પ્રવાસીઓ આવે છે અને નેચર સફારી પાર્કમાં અનેક પ્રાણીઓને જોવે છે. ખાસ કરીને અહીં સિંહો જોવા માટે લોકો મુલાકાત કરે છે. ત્યારે હવે સિહોના મીટીંગ પિરિયડ ને લઈને વન વિભાગ દ્વારા વેકેશન પાડવામાં આવ્યું છે. વેકેશન એટેલે કે આવતી કાલથી તમે સાસણ સફારી પાર્કની મુલાકાત નહીં લઈ શકો. વન વિભાગ દ્વારા 16 જૂનથી 15 ઓક્ટોબર એટલે કે ચાર માસ સુધી સાસણ સફારી પાર્ક બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, દેશ-વિદેશમાંથી સાસણ ખાતે આવતા પ્રવાસીઓએ હવે ફરી સાસણ સફારી પાર્કમાં મુલાકાત લેવા માટે 4 મહિના રાહ જોવી પડશે. કેમ કે હવે સિંહોનું વેકેશન ચાલુ થઈ ગયું છે, જેના કારણે વન વિભાગે તારીખ 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી સિંહોનું વેકેશન જાહેર ક્યું છે અને સાસણ સફારી પાર્કને બંધ કરવામાં આવ્યું છે.

સાસણ સફારી પાર્કમાં 15 જૂનના જે પ્રવાસીઓ આવ્યા હતા તેમણે 25થી વધુ સિંહોને નિહાળ્યા હતા. પાર્કનો આજે છેલ્લો દિવસ હતો. હવે પાર્કને ચાર મહિના માટે બંધ રાખવામાં આવશે. ચોમાસામાં વરસાદની સિઝનને લઈને જંગલ વિસ્તારના રસ્તાઓ પણ વારંવાર ધોવાતા હોવાથી પણ પાર્કમાં જવું મુશ્કેલ બનતું હોય છે.

શાળા, હાઇસ્કુલ, કોલેજના વેકેશન ખુલી જતા વિદ્યા સંકુલો વિદ્યાર્થીઓની ચીચિયારી, મોજથી ઉભરાઈ રહી છે. તો બીજી બાજુ આગામી 16 જુલાઈ થી સાસણની સફારી પાર્કમાં સિંહોનું વેકેશન શરૂ થશે એટલે કે સફારી પાર્કમાં પ્રવાસીઓ માટે લગભગ ચાર મહિના સુધી પ્રવેશ બંધ રહેશે અને સિંહ દર્શન થઈ શકશે નહીં.

આવતી કાલથી એટલે કે 16 જૂનથી બંધ થઈ રહેલા સાસણ સફારી પાર્ક ચાર મહિનાના લાબા વેકેશન બાદ તારીખ 16 ઓક્ટોબરથી ફરી પ્રવાસીઓ માટે સાસણ સફારી પાર્ક તેમજ ગિરનાર નેચર સફારી પાર્ક ખુલ્લો મુકાશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...