Monday, September 15, 2025

ભૂપેન્દ્ર પટેલ 2.0 સરકાર : ભુપેન્દ્ર દાદાનું નવું મંત્રી મંડળ જાણો મંત્રી કોણ કોણ છે ?

Share

Share

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં જંગી બહુમત મેળવ્યા બાદ આજે ભુપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકે અને ૮ કેબીનેટ મંત્રી અને 6 રાજ્યકક્ષાના ૨ રાજ્યકક્ષાના (સ્વતંત્ર હવાલો)ના મંત્રીઓએ શપથ લીધા હતા.આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહ સહિતના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભૂપેન્દ્ર પટેલે આજે બીજીવાર ગુજરાતના સીએમ પદે શપથ લઈ લીધા છે. તેમની સાથે કુલ 16 મંત્રીઓએ પણ શપથ લીધા છે, જેમાં આઠ કેબિનેટ કક્ષાના, બે સ્વતંત્ર પ્રભાર ધરાવતા રાજ્યકક્ષાના જ્યારે છ રાજ્યકક્ષાના મંત્રીઓનો સમાવેશ થાય છે. નવા મંત્રીમંડળમાં કઈ જ્ઞાતિને કેટલું પ્રભુત્વ મળ્યું છે તેના પર નજર કરીએ તો, તેમાં ત્રણ પાટીદાર, એક બ્રાહ્મણ, એક ક્ષત્રિય, બે આદિવાસી, એક દલિત, એક જૈન તેમજ સાત ઓબીસી મંત્રીઓનો સમાવેશ થાય છે.

આ ધારાસભ્યો શપથ લીધા

મંત્રી મંડળ

કેબિનેટ મંત્રી

1 કનુભાઈ દેસાઈ,
2.ઋષિકેશ પટેલ
3.રાઘવજી પટેલ
4.બળવંતસિંહ રાજપૂત
5.કુંવરજી બાવળીયા
6.મુળુભાઈ બેરા,
7. કુબેર ડિંડોર
8.ભાનુબહેન બાબરીયા

રાજ્યકક્ષા સ્વતંત્ર હવાલો
9.હર્ષ સંઘવી
10.જગદીશ પંચાલ

રાજ્યકક્ષા ના મંત્રી
11.પરશોતમ સોલંકી
12.બચુભાઈ ખાબડ
13.મુકેશ પટેલ
14.પ્રફુલ પાનસેરીયા.
15.ભીખુસિંહ પરમાર
16.કુંવરજી હળપતિ

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...