Tuesday, February 3, 2026

ભૂપેન્દ્ર પટેલ 2.0 સરકાર : ભુપેન્દ્ર દાદાનું નવું મંત્રી મંડળ જાણો મંત્રી કોણ કોણ છે ?

spot_img
Share

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં જંગી બહુમત મેળવ્યા બાદ આજે ભુપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકે અને ૮ કેબીનેટ મંત્રી અને 6 રાજ્યકક્ષાના ૨ રાજ્યકક્ષાના (સ્વતંત્ર હવાલો)ના મંત્રીઓએ શપથ લીધા હતા.આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહ સહિતના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભૂપેન્દ્ર પટેલે આજે બીજીવાર ગુજરાતના સીએમ પદે શપથ લઈ લીધા છે. તેમની સાથે કુલ 16 મંત્રીઓએ પણ શપથ લીધા છે, જેમાં આઠ કેબિનેટ કક્ષાના, બે સ્વતંત્ર પ્રભાર ધરાવતા રાજ્યકક્ષાના જ્યારે છ રાજ્યકક્ષાના મંત્રીઓનો સમાવેશ થાય છે. નવા મંત્રીમંડળમાં કઈ જ્ઞાતિને કેટલું પ્રભુત્વ મળ્યું છે તેના પર નજર કરીએ તો, તેમાં ત્રણ પાટીદાર, એક બ્રાહ્મણ, એક ક્ષત્રિય, બે આદિવાસી, એક દલિત, એક જૈન તેમજ સાત ઓબીસી મંત્રીઓનો સમાવેશ થાય છે.

આ ધારાસભ્યો શપથ લીધા

મંત્રી મંડળ

કેબિનેટ મંત્રી

1 કનુભાઈ દેસાઈ,
2.ઋષિકેશ પટેલ
3.રાઘવજી પટેલ
4.બળવંતસિંહ રાજપૂત
5.કુંવરજી બાવળીયા
6.મુળુભાઈ બેરા,
7. કુબેર ડિંડોર
8.ભાનુબહેન બાબરીયા

રાજ્યકક્ષા સ્વતંત્ર હવાલો
9.હર્ષ સંઘવી
10.જગદીશ પંચાલ

રાજ્યકક્ષા ના મંત્રી
11.પરશોતમ સોલંકી
12.બચુભાઈ ખાબડ
13.મુકેશ પટેલ
14.પ્રફુલ પાનસેરીયા.
15.ભીખુસિંહ પરમાર
16.કુંવરજી હળપતિ

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...