Wednesday, January 14, 2026

નિર્ણયનગરની બીજી સૌથી Fast રિડેવલમેન્ટ સ્કીમ એટલે Antilia One, ફક્ત 15 મહિનામાં પઝેશન અપાઈ ગયા

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેર સહિત સમગ્ર ગુજરાતભરમાં અનેક નાની મોટી સોસાયટીઓમાં રિડેવલમેન્ટ પ્રક્રિયાઓ ચાલી રહેલ છે. જેમાં બિલ્ડરો જુના ફલેટો કે સોસાયટીઓ લઈ આધુનિક ફેસેલીટી સાથે વધુ બાંધકામો અને સુવિધા વાળા ફલેટ આપી રહ્યા છે.

આજે વાત કરીશું નિર્ણયનગરના ન્યુ ગુંજન ફલેટની, જે આજે ખુબ જ ટુંકા ગાળામાં એટલે કે ફક્ત 15 મહિનાના સમયગાળા દરમ્યાન જ રિડેવલમેન્ટ થઈ Antilia One નામે નિર્માણ પામ્યા છે, Antilia One માં મુળ સોસાયટી ન્યુ ગુંજન ફલેટના 2BHK 102 ફલેટ સામે 200 3BHK ફલેટનું નિર્માણ કરી જુના 102 મેમ્બરોને પરત પજેશન આપી દેવામાં આવ્યા છે જેમાં 50 થી વધુ મેમ્બરો પરત રહેવા પણ આવી ગયા છે.

નવનિર્મિત એન્ટેલિયા વનના બિલ્ડર ગુણાંતીત ઈન્ફ્રાસ્ટ્રકચરના મયુરભાઈ ગુર્જર અને યોગેશભાઈ પટેલ જણાવે છે કે કોઈપણ જાતની બેન્ક ગેરંટી વગર ફક્ત 15 મહિનાના ટુંકા ગાળામાં 3BHK ફલેટ સોલર સિસ્ટમ, એલોટેડ પાર્કિંગ ફેસેલીટી, ફાયર એનઓસી, ડ્રેનેજ, હાઈસ્પીડ લીફ્ટ, પાણી અને ખાસ કરીને વરસાદી પાણીના સંગ્રહ માટે વેલ સાથેના 14 માળના 3BHK ફલેટ ઉપરાંત એક લાખની રોકડ અને એસી ગીફટ આપેલ છે.

આ અગાઉ આ જ બિલ્ડર ગુણાતીત ઈન્ફ્રાસ્ટ્રકચર દ્વારા જ નિર્ણયનગરના સોમગોકુળ ફલેટના 84 સભ્યોને 160 વારના ફલેટની સામે 205 વારના નવા ફલેટ Antiliaના પજેશન આપ્યા હતા.બિલ્ડર ગુણાંતીત ઈન્ફ્રાસ્ટ્રકચરના મયુરભાઈ ગુર્જર અને યોગેશભાઈ પટેલ જણાવે છે કેે એમઓયુ વખતે કરેલ વાયદાઓ અમો દ્વારા સંપુર્ણ પુરા કરતાં લોકો આનંદ સાથે અમારી કામગીરીને બિરદાવી રહ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...