Wednesday, March 11, 2026

CM પટેલના પુત્ર અનુજ પટેલના દીર્ઘાયુ અને નિરામય આરોગ્ય માટે વેદમાતા ગાયત્રીના મંત્ર-અનુષ્ઠાન-યજ્ઞ

spot_img
Share

અમદાવાદ: રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રેઇન સ્ટોક આવતા વધુ સારવાર અર્થે મુંબઈની હિન્દુજા હોસ્પિટલ ખાતે લઇ જવાયા છે. અમદાવાદમાં કેડી હોસ્પિટલ ખાતે સારવાર બાદ મુંબઇ એર એબ્યુલન્સ મારફતે શિફ્ટ કરાયા હતા. અનુજ પટેલના ઝડપી સારા સ્વાસ્થ્ય માટે શહેરના વિવિધ મંદિરોમાં પાર્થનાઓ શરૂ કરવામાં આવી છે. આજરોજ ખાનુપર ખાતે આવેલ ભાજપના શહેર કાર્યાલય ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલના દીર્ઘાયુ અને નિરામય આરોગ્ય માટે વેદમાતા ગાયત્રીના મંત્ર-અનુષ્ઠાન-યજ્ઞનું કરવામાં આવ્યું હતું.

આજે બપોરે ખાનુપર ખાતે આવેલ ભાજપના શહેર કાર્યાલય ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલના દીર્ઘાયુ અને નિરામય આરોગ્ય માટે વિદ્વાન બ્રહ્માણો ઉપસ્થતિમાં વેદમાતા ગાયત્રીના મંત્ર-અનુષ્ઠાન-યજ્ઞનું કરવામાં આવ્યું હતું.જેમાં શહેરના મેયર કિરીટ પરમાર, ડે મેયર, સંસદસભ્ય હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય જીતુભાઇ ભગત, દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન, નરોડાના ધારાસભ્ય પાયલ કુકરાણી, શહેર મહામંત્રી ભૂષણ ભટ્ટ સહીત મોટી સંખ્યામાં સંગઠનની ટીમના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં

આ અગાઉ શહેરના બોડકદેવ વિસ્તારમાં આવેલા પારમેશ્વર મંદિર ખાતે મહાદેવના સાન્નિધ્યમાં વિદ્વાન બ્રહ્માણો દ્વારા સવા લાખ મહામૃત્ય જાપ અને બિજ મંત્ર સાથે અનુષ્ઠાન શરૂ કરાયું હતું. મહાદેવના આર્શિવાદથી અનુજ પટેલ ઝડપથી સ્વસ્થ થઇ જાય તેવી પ્રાર્થના કરવામાં આવી છે. આજે શાહીબાગ ખાતે સિવિલ હોસ્પિટલમાં પણ દર્દીઓ અને સ્ટાફ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલના દીર્ઘાયુ અને સ્વાસ્થ્ય માટે સમૂહ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...