Thursday, March 5, 2026

આખરે જૂના વાડજના રામાપીરના ટેકરા પર બુલડોઝર ફરી વળ્યુ, કરોડોની કિંમતની જગ્યા ખાલી કરાવાઇ

spot_img
Share

અમદાવાદ : AMC દ્વારા શહેરની હદ વિસ્તારમાં આવેલા ટીપી રસ્તાઓ પર રહેલા દબાણ દૂર કરવા અભિયાન ચાલી રહ્યુ છે. તેમજ ટીપી પરના દબાણો, મ્યુનિ. રિઝર્વ પ્લોટમાં થયેલા દબાણો, બિન પરવાનગીના બાંધકામો દૂર કરવાની કામગીરી પર AMC નું બુલડોઝર ફરી વળ્યુ છે. ત્યારે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડ ખાતે આવેલા જૂના વાડજના રામાપીર ટેકરાની અંદાજીત 838 કરોડ રૂપિયાની જમીન ખુલ્લી કરી છે. AMC દ્વારા રામાપીરના ટેકરામાં આવેલા સ્લમ રિડેવલ્પમેન્ટ કામગીરી અસરકારક કરવા કામગીરી ચાલી રહી છે.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડમાં આવેલા જૂનાવાડજ સ્થિત રામાપીરના ટેકરામાં સેક્ટર-1 આવેલા કુલ 197 બાંધકામો પૈકી 196 બાંધકામો દૂર કરાવેલ છે. જ્યારે એક ધાર્મિક પ્રકારનું બાંધકામ સ્વૈચ્છિક રીતે સ્થાનિક રહીશો દ્વારા દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. સેક્ટર-1ની કુલ 13857 ચો.મી. જગ્યા ખુલ્લી કરાવેલ છે. જેની અંદાજીત કિંમત 138 કરોડની રૂપિયા જેટલી થાય છે.

આ અગાઉ જાન્યુઆરી -2023માં સેક્ટર-5માં 283 આવાસો તેમજ ફેબ્રુઆરીમાં હાઇકોર્ટના થયેલ કોર્ટ મેટરના તાકીદે નિકાલ લાવી સેક્ટર-3માં આવેલ આશરે 691 બાંધકામો દૂર કરી આશરે 70 હજાર ચો.મી. જગ્યા ખાલી કરાવેલ હતી. જેની અંદાજીત કિંમત 700 કરોડ રૂપિયા જેટલી છે.AMC દ્વારા રામાપીરના ટેકરામાં આવેલા સ્લમ રિડેવલ્પમેન્ટ કામગીરી અસરકારક કરવા કામગીરી ચાલી રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...