Sunday, March 15, 2026

BCCI ની મોટી જાહેરાત, સ્ટેડિયમમાં મેચ જોવા આવતા દર્શકો માટે પીવાના પાણીની નિઃશુલ્ક વ્યવસ્થા

spot_img
Share

અમદાવાદ : ક્રિકેટ રસીકો માટે મોટા તહેવાર સમાન વર્લ્ડ કપ 2023ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે પ્રથમ મેચ શરૂ થાય એ પહેલા જ BCCI એ એક મોટી જાહેરાત કરી હતી. BCCI સચિવ જય શાહએ જણાવ્યું કે સંપૂર્ણ વર્લ્ડ કપ દરમિયાન સ્ટેડિયમમાં મેચ જોવા આવતા દર્શકો માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે જે સંપૂર્ણ નિઃશુલ્ક રહેશે.

જય શાહે એક ટ્વીટમાં લખ્યું કે હું આ જાહેરાત કરવામાં ખુબ જ ગર્વની લાગણી અનુભવું છું કે અમે સમગ્ર ભારતમાં સ્ટેડિયમમાં મેચ જોવા આવી રહેલા દર્શકો માટે ફ્રીમાં મિનરલ વોટર ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ. પાણી પિતા રહો અને ગેમ એન્જોય કરતા રહો. આવો વર્લ્ડ કપ દરમ્યાન ક્યારેય ન ભૂલી શકનારી યાદો બનાવીએ.વર્લ્ડ કપ 2023ની આજથી શરૂઆત થઇ છે. પ્રથમ મેચ ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ છે. ભારતીય ટીમની પ્રથમ મેચ 8 ઓક્ટોબર રવિવારે છે, જેમાં તેઓ ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે.

ઉલ્લેખનીય છે મે ભારતમાં યોજાઈ રહેલા આ વર્લ્ડ કપ 46 દિવસ સુધી ચાલશે. આ વર્લ્ડ કપમાં કુલ 10 ટીમ ભાગ લઇ રહી છે. 10 વિવિધ શહેરોમાં કુલ 48 મેચ યોજાશે. પ્રથમ સ્ટેજમાં રાઉન્ડ રોબિન પેટર્ન અંતર્ગત દરેક ટીમ અન્ય 9 ટીમ સાથે એક એક મેછ રમશે. ત્યારબાદ ટોપ 4 ટીમ સેમી ફાઇનલમાં એન્ટ્રી કરશે. વર્લ્ડ કપની ફાઇનલ મેચ 19 નવેમ્બર મના રોજ અમદાવાદમાં રમાશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...