Tuesday, January 20, 2026

BCCI ની મોટી જાહેરાત, સ્ટેડિયમમાં મેચ જોવા આવતા દર્શકો માટે પીવાના પાણીની નિઃશુલ્ક વ્યવસ્થા

spot_img
Share

અમદાવાદ : ક્રિકેટ રસીકો માટે મોટા તહેવાર સમાન વર્લ્ડ કપ 2023ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે પ્રથમ મેચ શરૂ થાય એ પહેલા જ BCCI એ એક મોટી જાહેરાત કરી હતી. BCCI સચિવ જય શાહએ જણાવ્યું કે સંપૂર્ણ વર્લ્ડ કપ દરમિયાન સ્ટેડિયમમાં મેચ જોવા આવતા દર્શકો માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે જે સંપૂર્ણ નિઃશુલ્ક રહેશે.

જય શાહે એક ટ્વીટમાં લખ્યું કે હું આ જાહેરાત કરવામાં ખુબ જ ગર્વની લાગણી અનુભવું છું કે અમે સમગ્ર ભારતમાં સ્ટેડિયમમાં મેચ જોવા આવી રહેલા દર્શકો માટે ફ્રીમાં મિનરલ વોટર ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ. પાણી પિતા રહો અને ગેમ એન્જોય કરતા રહો. આવો વર્લ્ડ કપ દરમ્યાન ક્યારેય ન ભૂલી શકનારી યાદો બનાવીએ.વર્લ્ડ કપ 2023ની આજથી શરૂઆત થઇ છે. પ્રથમ મેચ ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ છે. ભારતીય ટીમની પ્રથમ મેચ 8 ઓક્ટોબર રવિવારે છે, જેમાં તેઓ ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે.

ઉલ્લેખનીય છે મે ભારતમાં યોજાઈ રહેલા આ વર્લ્ડ કપ 46 દિવસ સુધી ચાલશે. આ વર્લ્ડ કપમાં કુલ 10 ટીમ ભાગ લઇ રહી છે. 10 વિવિધ શહેરોમાં કુલ 48 મેચ યોજાશે. પ્રથમ સ્ટેજમાં રાઉન્ડ રોબિન પેટર્ન અંતર્ગત દરેક ટીમ અન્ય 9 ટીમ સાથે એક એક મેછ રમશે. ત્યારબાદ ટોપ 4 ટીમ સેમી ફાઇનલમાં એન્ટ્રી કરશે. વર્લ્ડ કપની ફાઇનલ મેચ 19 નવેમ્બર મના રોજ અમદાવાદમાં રમાશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...