Saturday, November 8, 2025

અમદાવાદના આ વિસ્તારમાંથી માથાં વગરનો યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર

spot_img
Share

અમદાવાદ : શહેરના મકરબા કોર્પોરેટ રોડ પાસેથી ધડ વગરનો યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વેજલપુરના ગ્રીન એકર બિલ્ડીંગ પાસે ધડ વગરનો એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. માથું શરીરથી અલગ કપાયેલી હાલતમાં મળી આવ્યું હતું. પ્રાથમિક તબક્કે હત્યા થઈ હોવાની આશંકા સેવાઈ રહી છે. પોલીસને જાણ થતાં કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત જાણકારી મુજબ આજે સવારે અમદાવાદના મકરબા-કોર્પોરેટ રોડ પર ગ્રીન એકર બ્લિડિંગ નજીક કપાયેલું માથું અને કાપેલી હાલતમાં શરીરનો ભાગ મળી આવ્યો હતો. આનંદનગર વિસ્તારમાંથી વહેલી સવારે સ્થાનિકો દ્વારા પોલીસને ફોન કરીને આ ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. હંસ રેસિડેન્સી નજીક એક ખુલ્લા પાર્ટી પ્લોટમાંથી અસહ્ય દુર્ગંધ આવી રહી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યાં પ્લોટમાં અવાવરું જગ્યાએ યુવકનો મૃતદેહ પડ્યો હતો.ઘટનાને પગલે આનંદ નગર પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તબક્કે યુવાનની હત્યા કરી લાશ ફેંકી દીધી હોવાનું અનુંમાન લગાવવામા આવી રહ્યું છે.

સમગ્ર ઘટનાની જાણ આનંદનગર પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. અને ત્યાં ઘટના સ્થળ પર પહોંચીને ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે પ્રાથમિક તપાસમાં યુવકની હત્યા થઈ હોય તેવું પોલીસ દ્વારા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. FSLની ટીમ અને પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આ મૃતદેહ અંદાજિત 15 દિવસ પહેલાનો છે.

આનંદનગર પોલીસ દ્વારા ઘટનાની જાણ થતાં સ્થળ પર જઈને પ્રાથમિક તપાસ કરી હતી. જેમાં પોલીસ દ્વારા મળતી માહિતી અનુસાર આઆ અવવારું ખુલ્લા પાર્ટી પ્લોટમાં અજાણ ઇસમો ફેંકી ગયા હોય શકે છે. જે બાદ હવે પોલીસ દ્વારા આઅ મૃતદેહને ફેંકી જનારા ઇસમોને શોધવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજ અને અન્ય દિશામાં તપાસ કરવા માટે અલગ અલગ ટીમને કામ સોંપી દેવામાં આવ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...