Thursday, January 15, 2026

અમદાવાદના આ વિસ્તારમાંથી માથાં વગરનો યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર

spot_img
Share

અમદાવાદ : શહેરના મકરબા કોર્પોરેટ રોડ પાસેથી ધડ વગરનો યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વેજલપુરના ગ્રીન એકર બિલ્ડીંગ પાસે ધડ વગરનો એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. માથું શરીરથી અલગ કપાયેલી હાલતમાં મળી આવ્યું હતું. પ્રાથમિક તબક્કે હત્યા થઈ હોવાની આશંકા સેવાઈ રહી છે. પોલીસને જાણ થતાં કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત જાણકારી મુજબ આજે સવારે અમદાવાદના મકરબા-કોર્પોરેટ રોડ પર ગ્રીન એકર બ્લિડિંગ નજીક કપાયેલું માથું અને કાપેલી હાલતમાં શરીરનો ભાગ મળી આવ્યો હતો. આનંદનગર વિસ્તારમાંથી વહેલી સવારે સ્થાનિકો દ્વારા પોલીસને ફોન કરીને આ ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. હંસ રેસિડેન્સી નજીક એક ખુલ્લા પાર્ટી પ્લોટમાંથી અસહ્ય દુર્ગંધ આવી રહી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યાં પ્લોટમાં અવાવરું જગ્યાએ યુવકનો મૃતદેહ પડ્યો હતો.ઘટનાને પગલે આનંદ નગર પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તબક્કે યુવાનની હત્યા કરી લાશ ફેંકી દીધી હોવાનું અનુંમાન લગાવવામા આવી રહ્યું છે.

સમગ્ર ઘટનાની જાણ આનંદનગર પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. અને ત્યાં ઘટના સ્થળ પર પહોંચીને ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે પ્રાથમિક તપાસમાં યુવકની હત્યા થઈ હોય તેવું પોલીસ દ્વારા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. FSLની ટીમ અને પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આ મૃતદેહ અંદાજિત 15 દિવસ પહેલાનો છે.

આનંદનગર પોલીસ દ્વારા ઘટનાની જાણ થતાં સ્થળ પર જઈને પ્રાથમિક તપાસ કરી હતી. જેમાં પોલીસ દ્વારા મળતી માહિતી અનુસાર આઆ અવવારું ખુલ્લા પાર્ટી પ્લોટમાં અજાણ ઇસમો ફેંકી ગયા હોય શકે છે. જે બાદ હવે પોલીસ દ્વારા આઅ મૃતદેહને ફેંકી જનારા ઇસમોને શોધવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજ અને અન્ય દિશામાં તપાસ કરવા માટે અલગ અલગ ટીમને કામ સોંપી દેવામાં આવ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...