Thursday, September 18, 2025

અમદાવાદની આ રેસ્ટોરન્ટે વેજના બદલે નોનવેજ પીરસ્યું, જાણો AMC એ રેસ્ટોરન્ટને કેટલો દંડ ફટકાર્યો

Share

Share

અમદાવાદ : અમદાવાદની જાણીતી રેસ્ટોરન્ટની બેદરકારી સામે આવી છે. અમદાવાદના સાઉથ બોપલમાં આવેલા ટોમેટોઝ કેરી ઓન રેસ્ટોરન્ટમાં મિત રાવલ નામનો યુવક મિત્રો સાથે જમવા ગયો હતો. જ્યાં યુવકે જમવામાં વેજ મેક્સિકન હોટપોટનો ઓર્ડર આપ્યો હતો. જમવાનું શંકાસ્પદ લાગતા ચેક કરતા ચિકન નીકળ્યું હતું. વેજ ખાવામાં નોન વેજ પીરસાતા મામલો બિચક્યો હતો.આ અંગે રેસ્ટોરન્ટના મેનેજરને વાત કરી ત્યારે તેને કબૂલ્યું, પરંતુ કોઈ જવાબ ન આપ્યો. જેથી યુવકે આ અંગે રેસ્ટોરન્ટના માલિકને ફરિયાદ કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદના સાઉથ બોપલમાં આવેલા ટોમેટોઝ કેરી ઓન રેસ્ટોરન્ટમાં મિત રાવલ નામનો યુવક ગઈકાલે રાતે મિત્રો સાથે જમવા ગયો હતો. જ્યાં યુવકે જમવામાં વેજ મેક્સિકન હોટપોટ, ચોકલેટ ટ્રફ્લ, દાળ મખની, પરોઠા, રાઈસ અને ગુલાબજાંબુનો ઓર્ડર આપ્યો હતો. ઓર્ડર બાદ યુવક જામી રહ્યો હતો ત્યારે હોટપોટ શંકાસ્પદ લાગતા તેમાં ચેક કરતા ચિકન નીકળ્યું હતું. વેજ ઓર્ડર બાદ પણ ચિકન આવતા તમામ રોષે ભરાયા હતા.વેજ ખાવામાં નોન વેજ પીરસાતા મામલો બિચક્યો હતો.આ અંગે રેસ્ટોરન્ટના મેનેજરને વાત કરી ત્યારે તેને કબૂલ્યું, પરંતુ કોઈ જવાબ ન આપ્યો. જેથી યુવકે આ અંગે રેસ્ટોરન્ટના માલિકને ફરિયાદ કરી હતી.

સમગ્ર મામલે મીત રાવલે હોટલના મેનેજરને ફરીયાદ કરી હતી. પરંતુ કોઈએ રજૂઆત ન સાંભળી. જેથી આરોગ્ય વિભાગને ફરિયાદ કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગની ટીમે રેસ્ટોરન્ટમાં તપાસ કરી અને રેસ્ટોરન્ટના માલિકને 10 હજારનો દંડ ફટકાર્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...