Thursday, March 5, 2026

અમદાવાદ પોલીસ કમિશ્નરે વેજલપુર પોલીસ સ્ટેશનના PIને કેમ કર્યા સસ્પેન્ડ? જાણો શું છે મામલો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનના PI કે.બી.રાજવીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ACP સાથે કરેલા ગેરવર્તનને લઈ અમદાવાદ પોલીસ કમિશ્નરે તેની નોંધ લઈ PIને સસ્પેન્ડ કર્યા છે. વોટસએપ ગ્રુપમાં ACP અને PI વચ્ચે થયેલી ચેટિંગ દરમિયાન તેમની પર આરોપ ગેરવર્તનનો લાગ્યો હતો.હવે વેજલપુર પોલીસ સ્ટેશનનો PI નો ચાર્જ અભિષેક ધવનને આપવામાં આવ્યો છે.

પ્રાપ્ત મીડિયા રિપોર્ટ મુજબ પોલીસના વોટ્સએપ ગ્રુપમાં વેજલપુર PI કે બી રાજવીએ એક ચર્ચાની અંતમાં Broass Love you all મેસેજ કર્યો હતો. આથી M ડિવિઝન ACP એ વેજલપુર PI રાજવીના મેસેજને ટાંકીને Don’t put rubbish msg etc લખ્યું હતું. જે બાદ વેજલપુર PI કે બી રાજવી rubbish અંગે અવાર નવાર મેસેજ કરીને ACP ને પૂછતા હતા. તેથી કંટાળીને ACP એ બે હાથ જોડેલું ઈમોજી ગ્રુપમાં મોકલ્યું હતું. આમ છતાં PI એ ACP ને મેસેજને ટાંકીને u r rubiisss mr….એવો જવાબ આપ્યો હતો. જે બાદ આ વિવાદ વકરે નહીં તે માટે વેજલપુર PIને તાત્કાલિક ગ્રુપમાંથી રિમૂવ કરી દેવામાં આવ્યા હતા.

આમ સમગ્ર મામલે વોટ્સઅપ ગ્રુપમાં PIની અપમાનજનક ટીપ્પણી બાદ ઝોન-1 DCPએ આ મામલે તપાસ બાદ રિપોર્ટ આપ્યો હતો. રિપોર્ટ બાદ અમદાવાદ પોલીસ કમિશ્નર જીએસ મલિકે વેજલપુર PI કે.બી.રાજવીને સસ્પેન્ડ કર્યા છે.હવે વેજલપુર પોલીસ સ્ટેશનનો PI નો ચાર્જ અભિષેક ધવનને આપવામાં આવ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...