Wednesday, March 18, 2026

આજે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનો 60મો બર્થ ડે!, PM મોદીએ શુભેચ્છા પાઠવી

spot_img
Share

અમદાવાદ : ભારતીય રાજકારણના આધુનિક ચાણક્ય ગણાતા આ નેતા આજે 60 વર્ષના થયા. ગુજરાતમાં સાવ છેલ્લે પગથિયેથી રાજકારણમાં ઝંપલાવ્યા બાદ આજે અમિત શાહ દેશના ગૃહપ્રધાન છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પછી બીજા નંબરે સૌથી વધુ શક્તિશાળી નેતા છે. તેઓ ભાજપના અધ્યક્ષ પણ રહ્યા છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આજે 60 મો જન્મદિવસ છે. તેઓનો જન્મ 22 ઓક્ટોબર 1964 નાં રોજ મુંબઈમાં થયો હતો.અમિત શાહની ગણના ભારતની રાજનીતિનાં દિગ્ગજ નેતાઓમાં થાય છે. પરંતું તેઓએ આ મુકામ પર પહોંચવા માટે તનતોડ મહેનત કરી છે. રાજનીતિની ઝીણવટ ભરી સમજ અને સરકાર બનાવવામાં કુશળતા રાખવાવાળા અમિત શાહને ભાજપનાં “ચાણક્ય” કહેવામાં આવે છે. તેઓએ કુશળતાથી ઘણા રાજ્યોમાં ભાજપની સરકાર બનાવી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વહેલી સવારે અમિત શાહને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. ભાજપના અન્ય નેતાઓ અને કેન્દ્ર સરકારના અન્ય સાથી પ્રધાનોએ પણ અમિત શાહને શુભેચ્છા સંદેશા મોકલ્યા હતા. ભાજપના વરિષ્ઠ નેતા અને હાલ કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહનો આજે બર્થ ડે છે. હેપ્પી બર્થ ડે ટુ યુ અમિતભાઇ…

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...