Tuesday, March 10, 2026

અમદાવાદના સ્થાપના દિન નિમિત્તે હેરિટેજ સિટીની ઝલક રજૂ કરતી પેઇન્ટિંગનું પ્રદર્શન યોજાશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના નારણપુરામાં આવેલી મુખોટે આર્ટ ગેલેરી ખાતે એક આર્ટ એક્ઝીબિશન ગેલેરી આવેલી છે. જેમાં આ વખતે અમદાવાદના જન્મદિન નિમિતે 2023 ના વર્ષમાં પણ એક અનોખા હેરિટેજ એક્ઝીબિશનનું આયોજન કરવામાં આવ્યું છે.આ હેરિટેજ એક્ઝીબિશનમાં અમદાવાદના અતુલ્ય વારસા સમાન ઐતિહાસિક સ્થાપત્ય દર્શન એક જ સ્થળે જોવા મળશે.

અમદાવાદના જન્મદિન નિમિતે 2023ના વર્ષમાં પણ અમદાવાદ હેરીટેજનું પ્રદર્શનનું આયોજન કરનાર દર વર્ષની જેમ આ વર્ષે પણ તેઓ પ્રથમ છે અને હરહંમેશની જેમ અગ્રણી રહ્યા છે.એમાં પણ વિશેષ વાત કે ગુજ્જુ આર્ટિસ્ટની પીંછી એ કંડારેલ રંગોમાં આ કળા જોવા મળે તો હવે પ્રજાનું પોતાનું માનીતું સ્થળ મુખૌટે આર્ટ ગેલેરી ,નારણપુરા, અમદાવાદ ખાતે પ્રદર્શનમાં માણી શકાય તેવું આયોજન કોકિલા જી.પટેલ,નીલુ પટેલે કરેલ છે. જે વિના મૂલ્યે તા.28 ફેબ્રઆરી સુધી સાંજે 4 થી 8 દરમિયાન નિહાળી શકાશે.

સતત કંઈક નવું કરવા હંમેશા આર્ટિસ્ટ ને પ્રોત્સાહિત કરવા એ ધ્યેય રાખે છે. આ પ્રદર્શનમાં અંકિત જોષી, ભારતી પરીખ, ડિમ્પલ ટેલર, દિનેશ શ્રીમાળી, ગિરિષ પટેલ, કમલેશ ચાવડા, નીલુ પટેલ, પ્રશાંત હિરલેકર, પ્રશાંત પટેલ, શોએબ નરમાવાલા, વિનય પંડ્યા, શ્રુતિ સોની વિગેરે આર્ટિસ્ટે ભાગ લીધેલ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...