Monday, February 16, 2026

H3N2 વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે વિધાર્થીઓની સુરક્ષાને લઈને શાળાઓમાં માસ્ક ફરજિયાત બનાવવા માંગ

spot_img
Share

અમદાવાદ : હાલમાં ઋતુ બદલાઈ રહી છે ત્યારે ખાસ કરીને શરદી, ખાંસી, કફ અને તાવનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે.H3N2 વાયરસનું સંક્રમણ આ બદલાતી ઋતુમાં વધ્યું છે ત્યારે બાળકો-વિદ્યાર્થીઓમાં પણ શરદી ખાંસીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે ત્યારે શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે માસ્ક ફરજિયાત કરાય તે અનિવાર્ય છે.

WHO ના જણાવ્યા મુજબ, હાલના સમયમાં H3N2 વાયરસનું સંક્રમણ સ્વાભાવિક રીતે વધી રહ્યું છે. જેને કારણે તાવ, શરદી, ખાંસી અને કફ જેવી સમસ્યાઓ માં વધારો થતો જોવા મળે છે. ત્યારે કોરોનાની વેવ માંથી માંડ માંડ બહાર આવી રહ્યા છે ત્યારે આ વાયરસ ને હળવાશથી ન લેવાને બદલે સતર્ક રહેવાની જરૂર છે.

અમદાવાદ સહીત ગુજરાતમાં અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓમાં પણ શરદી ઉધરસના કેસો હોવાનું જાણવા મળ્યું છે. સાથે સાથે કોરોના કેસમાં પણ ડબલ ડીજીટમાં નોંધવા લાગ્યા છે ત્યારે આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગ દ્વારા આ બાબતે ‘પાણી પહેલાં પાળ’ બાંધવામાં આવે અને વિદ્યાર્થીઓ આ વાઇરસનો શિકાર ન બને તે માટે માસ્ક ફરજિયાત બનાવાય તે જરૂરી છે. કારણ કે આજથી ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઇ રહી છે.

સામાન્ય રીતે વિદ્યાર્થીઓ જ્યારે વર્ગખંડમાં બેસતા હોય ત્યારે જો કોઈ એક વિદ્યાર્થી પણ આ વાયરસનો શિકાર બનેલો હોય તો તેનો ચેપ અન્ય વિદ્યાર્થીઓને લાગી શકે છે. માટે શાળાઓમાં માસ્ક ફરજિયાત બનાવાય એ જરૂરી છે કારણ કે સતર્કતા એ જ સ્વસ્થતા માટે અનિવાર્ય માનવામાં આવે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...