Tuesday, January 13, 2026

SG હાઇવે પર આવેલી આ ફાઇવ સ્ટાર હોટેલને રૂપિયા 50,000નો દંડ, જાણો કેમ કાર્યવાહી થઈ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના SG હાઇવે પર સોલા ભાગવત વિદ્યાપીઠની સામે આવેલી ફાઇવસ્ટાર હોટલ વિવાંતાને AMCના ઉત્તર પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા 50 હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે.

AMCના ઉત્તર પશ્ચિમ ઝોનના ડેપ્યુટી ડાયરેક્ટર કનકસિંહ રોહડીયા અને તેમની ટીમ દ્વારા SG હાઇવે પર સોલા ભાગવત વિદ્યાપીઠ સામે આવેલી ફાઇવસ્ટાર હોટલ વિવાંતામાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં સૌથી પહેલા હોટલની બહારના અને અંદરના ભાગે કન્સ્ટ્રક્શન કચરો મળી આવ્યો હતો. કન્સ્ટ્રક્શનની કામગીરી અંદર ચાલુ હોવાના કારણે ત્યાં સાધન-સામગ્રી વેરવિખેર હાલતમાં પડી હતી.

આ ઉપરાંત ફાઈવ સ્ટાર હોટલ ચાલુ કર્યાના 8 મહિના થઈ ગયા છતાં રૂમ સાથે સ્વીમિંગ પુલની ફેસિલિટી હોવા છતાં હોટલ ચાલુ કરવાના જરુરી તેવું સેનેટરી કન્વેયન્સ સર્ટિફિકેટ મેળવ્યું નહોતું. આરોગ્યની જાળવણીમાં ગંભીર બેદરકારીને કારણે હોટલ વિવાંતાને 50 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. ત્યારે આ તમામ બાબતોને લઈને હોટેલને સબક શીખવવા માટે કાર્યવાહી કરવામાં આવી છે.

ત્યારે ઉત્તર પશ્ચિમ ઝોનના ડેપ્યુટી ડાયરેક્ટર કનકસિંહ રોહડીયા અને તેમની ટીમ દ્વારા SG હાઇવે પર સોલા ભાગવત વિદ્યાપીઠ સામે આવેલી ફાઈવસ્ટાર હોટલ વિવાંતામાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

AMCની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા જાહેરમાં કચરો ફેંકવા ઉપરાંત ગંદકી કરનારા એકમો અને લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા કેટલાય સમયથી આ કામગીરી ચાલી રહી છે જેના ભાગરૂપે અલગ અલગ જગ્યાએ ટીમો દ્વારા ચેકિંગ કરવામાં આવે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...