Tuesday, April 28, 2026

અમદાવાદ

spot_img

આજથી અમદાવાદમાં રામમય માહોલ : નારણપુરા અને વેજલપુરમાં શોભાયાત્રા, ભવ્ય ડાયરાનું આયોજન

અમદાવાદ : ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે થવાની છે જેને લઈ દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. રાજ્યના વિવિધ શહેરોમાં ભગવાન રામના...

અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં સેફ્ટી નેટ વિના ધમધમતી વધુ 13 કન્સ્ટ્રક્શન સાઈટો સીલ

અમદાવાદ : અમદાવાદમાં ગ્રીન નેટ-સેફ્ટી નેટ વિના ધમધમતી બાંધકામ સાઈટો સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લાલ આંખ કરી છે. સતત બીજા દિવસે AMC દ્વારા કાર્યવાહીના...

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સુખાકારી વધારતો ‘હેન્ડ બેલ્ટ’ નો નવતર પ્રયોગ

અમદાવાદ : વર્ષ 2024 ના પ્રારંભે સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં સારવાર માટે આવતા ઇમરજન્સી વાળા દર્દીઓ માટે બેલ્ટ કલર કોડની નવીન શરૂઆત કરવામાં આવી...

BJP શરુ કરશે અમદાવાદથી અયોધ્યાનો પ્રવાસ, આ તારીખે પ્રથમ ટ્રેન થશે રવાના

અમદાવાદ : અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. ત્યારબાદ BJPલોકોને અયોધ્યામાં ભગવાન રામના દર્શન કરાવશે.રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા બાદ મોટી સંખ્યામાં...

ચાણક્યપુરી ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો, 9925 અરજીઓનો સ્થળ પર જ નિકાલ

અમદાવાદ : સેવા સેતુ કાર્યક્રમ એ પ્રજાજનોના પ્રશ્નોને સ્થળ પર ઉકેલ લાવવાનું અસરકારક માધ્યમ છે. અરજદારોની અરજીઓનો સ્થળ પર હકારાત્મક નિકાલ થાય તે ઉદ્દેશ્ય...

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે શાળાઓ બંધ રાખવાની માંગ, શિક્ષક મંડળે સરકારને કરી રજૂઆત

અમદાવાદ : અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ દેશભરમાં ધાર્મિક માહોલ જામ્યો છે. આ માટે દરેક શહેર અને દરેક ગામમાં ધાર્મિક આયોજન કરવામાં...

વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ખુશ ખબર, ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાને લઈને સારથી હેલ્પલાઇન શરૂ

અમદાવાદ : અમદાવાદમાં ધારણ 10 અને 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લઈ મહત્વના અને ઉપયોગી સમાચાર સામે આવ્યા છે. શહેરના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ...

અમદાવાદમાં પક્ષીને બચાવવા જતા ફાયર બ્રિગેડના કર્મચારીએ જીવ ગુમાવ્યો, હવે પત્નીને વારસાઇ હકે મળશે નોકરી

અમદાવાદ: શહેરના બોપલ ઘુમા રોડ ઉપર આવેલા દેવ રેસિડેન્સી પાસે પક્ષી બચાવ કોલ દરમિયાન ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી હતી. જ્યાં ફાયર વિભાગના કર્મચારીએ...