Wednesday, April 22, 2026

ગુજરાત

spot_img

અંબાજી મંદિર માટે મોહનથાળનો પ્રસાદ કોણ બનાવશે? આ સંસ્થાને સોંપાઈ પ્રસાદ બનાવવાની કામગીરી

અંબાજી : મંદિરમાં અપાતો મોહનથાળનો પ્રસાદ છેલ્લા લાંબા સમયથી વિવાદમાં છે. અગાઉ આ પ્રસાદ બંધ કરી દેવાના કારણે વિવાદ ચગ્યો હતો તો હવે આ...

આવતીકાલે રવિવારે અંબાજી મંદિર આ વિધિ માટે અડધો દિવસ બંધ રહેશે, જાણો આખો કાર્યક્રમ…

અંબાજી : અંબાજી મંદિર ખાતે રવિવારે પ્રક્ષાલન વિધિ કરવામાં આવશે. અમદાવાદથી સોની પરિવાર માતાજીના ઘરેણાંની સાફ કરવા આવે છે. બપોર બાદ અંબાજી મંદિર બંધરહેશે...

અમદાવાદ બાદ હવે આ સ્થળે જરૂરીયાત ભૂખ્યા લોકોને નજીવી કિંમતે મળશે ભરપેટ મળશે ભોજન

ગાંધીનગર : પાટનગર ગાંધીનગરમાં હવે જરૂરીયાત ભૂખ્યા લોકોને નિયમીત પણે ગરમ અને પૌષ્ટીક ભોજન સેવા માત્ર વીસ રૂપીયાના નજીવા દરે મળતી થઇ છે. સમાજ...

રાજ્ય સરકારની મોટી જાહેર : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ OBC ને મળશે અનામત, SC-STમાં કોઈ ફેરફાર નહીં

ગાંધીનગર : ગુજરાત પંચાયતમાં OBC અનામત અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી માંગને વકરતી જોઇને સરકાર દ્વારા ઝવેરી પંચનો રિપોર્ટ...

મહેમદાવાદના સિદ્ધિવિનાયક મંદિરને ફરતે બંધાઈ વિશાળ રાખડી, 11 બાય 11ની રાખડીનો કરાયો શણગાર

મહેમદાવાદ : મહેમદાવાદ સિદ્ધિવિનાયક દેવસ્થાન પર રાખડી લગાવી શણગાર કરવામાં આવ્યો છે. આગામી રક્ષાબંધનના પર્વને લઈને આ વિશાળ રાખડી મંદિરને લગાવવામાં આવી છે. મહેમદાવાદ...

ગાંધીનગરમાં પોલીસ નેમ પ્લેટવાળી કારે સર્જ્યો અકસ્માત, કારચાલકે મહિલાને લીધી અડફેટે

ગાંધીનગર : અમદાવાદના ઈસ્કોન બ્રિજ પાસે થયેલો ભયાનક અકસ્માત હજુ લોકો ભૂલ્યા પણ નથી અને ત્યારે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ આ જ પ્રકારનો ચોંકાવનારો...

ભાદરવી પૂનમના મેળાને લઈ મહત્વપૂર્ણ જાહેરાત : મા અંબાના માઈભક્તોની મળશે આ સુવિધા

બનાસકાંઠા : યાત્રાધામ અંબાજીમાં દર વર્ષે ભાદરવી પૂનમનો મેળો ભરાતો હોય છે. જેમાં ગુજરાત સહિત દેશભરમાંથી લાખોની સંખ્યામાં માઈભક્તો પગપાળા કરીને અંબાજી પહોંચતા હોય...

પહેલા ટ્રાફિકના નિયમો મામલે પોલીસ સુધરે, પછી લોકોને પાલન કરાવે : DGPનો કડક આદેશ

અમદાવાદ : રાજ્યના DGPએ કેટલાક નિયમોનું પાલન નહીં કરતા પોલીસ કર્મચારીઓ કડક શબ્દોમાં પરિપત્ર દ્વારા ચેતવણી આપી છે કે, પહેલા ટ્રાફિકના નિયમો મામલે પોલીસ...