Wednesday, March 18, 2026

અમદાવાદ-મુંબઈ વચ્ચે ટુંક સમયમાં બુલેટ ટ્રેન દોડતી થઈ જશે : 360 કિલોમીટરનું કામપૂર્ણ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદથી મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેન ટુંક સમયમાં જ દોડતી જોવા મળશે. અમદાવાદથી મુંબઇ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનનું કામ 360 કિલોમીટર પૂર્ણ થઇ ગયું છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે અમદાવાદમાં આ માહિતી આપી હતી.રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ અમદાવાદની મુલાકાતે છે. અમદાવાદમાં રેલ્વે સ્ટેશનની કામગીરી તેમજ બુલેટ ટ્રેનની કામગીરીને લઇને રેલ્વે મંત્રીએ મહત્ત્વની માહિતી આપી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, બુલેટ ટ્રેનની કામગીરી સારી છે અને 360 કિમી કામ પૂર્ણ થઇ ગયું છે. જો અઢી વર્ષનું લોસ થયું હતું ઠાકરેજીએ પરમિશન આપી નહતી તે પણ પૂર્ણ થઇ રહ્યું છે. મહારાષ્ટ્રમાં પણ સારી પ્રોગ્રેસ છે. જે અંડર સી સમુદ્રની અંદર ટનલ બનવાની છે 2 કિલોમીટરની અંદર સી ટનલ બની રહી છે. તે પણ સારી કામગીરી ચાલી રહી છે.ગુજરાતમાં બજેટમાં 17 હજાર 155 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જ્યારે યુપીએની સરકાર હતી કોંગ્રેસની સરકાર હતી ત્યારે 500-600 કરોડ ફાળવવામાં આવતા હતા. આજે તેનાથી 29 વધુ ફાળવવામાં આવ્યા છે.ગુજરાતમાં ઇલેક્ટ્રિફિકેશન 97 કમ્પલિટ થયું છે આ વર્ષે 100 ટકા થઇ જશે.

અમદાવાદના કાલપુર રેલ્વે સ્ટેશનનું રિડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે. રેલ્વે સ્ટેશનનું કામ ઝડપથી પૂર્ણ થાય તે માટે મોર્ડન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સ્ટેશન આસપાસ ટ્રાન્સપોર્ટ સરળતાથી ચાલે એ માટે એલિવેટેડ રોડ બનાવવામાં આવી રહ્યા છે.અમદાવાદનું કાલુપુર રેલવે સ્ટેશન શહેરની ઓળખ ધરાવતા એવા હેરિટેજ લુક સાથેનું રેલવે સ્ટેશન બનવા જઈ રહ્યું છે.

અમદાવાદ રેલ્વે સ્ટેશન 24 હજાર કરોડના ખર્ચે તૈયાર થઇ રહ્યું છે. અદ્યતન સુવિધાઓ સાથે નવું કાલુપુર રેલવે સ્ટેશન તૈયાર થશે. દેશનો સૌથી મોટો કોન્કોર્સ વિસ્તાર કાલુપુર રેલ્વે સ્ટેશન પર બનશે. આ રેલ્વે સ્ટેશન પર 30 લિફ્ટ, 6 એસ્કેલેટર અને 25 સીડીઓ હશે.

3000 કાર માટે પાર્કિંગ જગ્યા અને તેમના માટે 4 લિફ્ટ, 4 સ્ટાર હોટલ અને મોલ, શોપિંગ અને ફૂડ ઝોનનો પણ સમાવેશ કરવામાં આવશે.સોલાર રૂફટોપ, ઊટ ચાર્જિંગ સ્ટેશન સહિત ઘણી અન્ય સુવિધાઓ પણ મળશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...