Tuesday, September 16, 2025

નવા વાડજના ઈ-સેવા સુવિધા કેન્દ્રમાં 15મી ઓગસ્ટ નિમિત્તે આટલી સેવાઓ તદ્દન ફ્રી, એક જ દિવસની ઓફર

Share

Share

અમદાવાદ : શહેરના નવા વાડજની પ્રતિષ્ઠિત શ્રી ચામુંડા ઈ-સુવિધા કેન્દ્ર 75માં સ્વતંત્ર દિવસની ઉજવણી અંતર્ગત લોકો માટે ખાસ ઓફર્સ લઇને આવ્યા છે. આ ઓફર હેઠળ 15 મી ઓગસ્ટના રોજ એક દિવસ માટે આધાર કાર્ડમાં સુધારા જેવા કે નામ, એડ્રેસ, મોબાઈલ નંબરનો સુધારો, આયુષ્માન કાર્ડ, ઈ-શ્રમ કાર્ડ, ઈ-નિર્માણ કાર્ડ (લાલ ચોપડી), ઈલેક્શન કાર્ડ, હયાતીનો દાખલો (લાઈફ સર્ટિફિકેટ), ઉદ્યોગ આધાર અને પાન કાર્ડ જેવી મહામૂલ્ય સેવાઓ ફ્રી કાઢી આપવામાં આવશે.

તમને જણાવી દઈએ કે ડિજિટલ સેવા કેન્દ્રમાં ઉપરોકત સેવાઓના અલગ અલગ ચાર્જ લેવામાં આવે છે પરંતુ 15 મી ઓગસ્ટ નિમિત્તે દેશ જયારે આઝાદીના 75 માં વર્ષની ઉજવણી કરી રહ્યો છે જેના અતંર્ગત શ્રી ચામુંડા ઈ-સુવિધા કેન્દ્રના સંચાલક દર્શન નાગરના જણાવ્યા મુજબ એક દિવસ ફ્રી નો મહાકેમ્પ રાખવામાં આવેલ જેનો વધુમાં વધુ લોકો લાભ લે તેવો અનુરોધ કરાયો છે.

કેમ્પનું સ્થળ :
શ્રી ચામુંડા ઈ-સુવિધા કેન્દ્ર,
ચામુંડા શોપીંગ સેન્ટર,
દેવપથ ફ્લેટની સામે,
નવા વાડજ, અમદાવાદ.
M : 79903 53430

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...