Thursday, March 12, 2026

કાંકરિયા લેકફ્રન્ટ પર મુલાકાતીઓને હવે આ વિશેષ સુવિધા મળશે, PPP ધોરણે વિકસાવાશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિ. તંત્ર દ્વારા કાંકરિયા લેકફ્રન્ટ પર મુલાકાતીઓ માટે અનેક કાયમી આકર્ષણ ઊભાં કરાયાં છે. આ ઉપરાંત દર વર્ષે તા. 25 થી 31 ડિસેમ્બર સુધી સાત દિવસ ઊજવાતો કાર્નિવલ પણ કાંકરિયા લેકફ્રન્ટની ખુશબૂમાં વૃદ્ધિ કરતો આવ્યો છે. હવે અમદાવાદ મ્યુનિ. તંત્ર દ્વારા દરરોજ હજારોની સંખ્યામાં આવતા મુલાકાતીઓની સુવિધામાં ઉમેરો કરવા તેના ગેટ નંબર-૨ પાસે ATM ઊભું કરવા માટે કવાયત આરંભી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ મ્યુનિ. તંત્ર દ્વારા મુલાકાતીઓની સુવિધામાં ઉમેરો કરવા PPP ધોરણે કાંકરિયા લેકફ્રન્ટના ગેટ નંબર-૨ પાસે ATM ઊભું કરવાની દિશામાં હિલચાલ આરંભાઈ છે.ATM માટે જે તે બેન્કને ૮૦ સ્ક્વેર ફૂટની જગ્યા પૂરી પડાશે, જ્યારે તેની ડિઝાઇન જે તે બેન્કે બનાવીને તેની મંજૂરી તંત્ર પાસેથી મેળવવી પડશે. ત્યાર બાદ જ ATMનું ઇન્સ્ટોલેશન કરી શકાશે.

આમ્રપાલી ફનલેન્ડમાં પ્રવેશવાના વિસ્તારમાં તંત્ર ATM ઊભું કરનાર હોઈ તે માટેના ઇન્સ્ટોલેશન, ઓપરેશન અને મેન્ટેનન્સનાં ટેન્ડર સત્તાવાળાઓ દ્વારા પ્રસિદ્ધ કરાયાં છે.અમદાવાદ મ્યુનિ. તંત્ર દ્વારા દ્વારા ATM માટે મ્યુનિ. સત્તાવાળાઓ દ્વારા શરૂઆતમાં પાંચ વર્ષ માટે લાઇસન્સ અપાશે, જોકે તેમાં વધુ બે વર્ષની મુદત વધી શકે છે. કોઈ પણ ‌શિડ્યૂલ બેન્ક, કો-ઓપરેટિવ બેન્ક, ફેડરલ બેન્ક, રાષ્ટ્રીયકૃત બેન્ક અથવા ખાનગી બેન્ક ATM માટે ટેન્ડર ભરી શકશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...