Monday, February 16, 2026

અમદાવાદમાં GT VS RCBનો ક્રિકેટજંગ, 18 નંબરની જર્સીમાં કોહલીના ફેન્સનો સ્ટેડિયમમાં જમાવડો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં મોદી સ્ટેડિયમમાં IPLની 17મી સિઝનમાં આજરોજ 28 એપ્રિલના ગુજરાત ટાઈટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમ વચ્ચે મુકાબલો ખેલાઈ રહ્યો છે. આ મેચને લઈ ક્રિકેટરસિકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેમાં ગુજરાતની ટીમ પ્રથમ બેટિંગ કરી રહ્યું છે. રવિવારની રજા હોવાથી મોટી સંખ્યામાં ક્રિકેટ ફેન્સ ગરમીમાં પણ મેચ જોવા આવ્યા છે. જેમાં ખાસ કરીને 18 નંબરની જર્સીમાં ફેન્સ વધુ જોવા મળી રહ્યા છે.

મેચ શરૂ થઇ ત્યારે ક્રિકેટ ફેન્સ ખાસ કરીને વિરાટ કોહલીને સપોર્ટ કરી રહ્યા હોય તેમ 18 નંબરની જર્સીમાં જોવા મળ્યા હતા. મેચ ચાલુ થઈ ગઈ છતાં પણ લોકોની ભીડ સ્ટેડિયમ બહાર યથાવત્ છે. મોટી સંખ્યામાં હજુ સ્ટેડિયમમાં એન્ટ્રી કરી રહ્યા છે.મેચ શરૂ થઈ ગઈ હોવાના કારણે જેટલા લોકો સ્ટેડિયમની બહાર ઊભા છે, તે તમામ લોકોને પોલીસ દ્વારા ટિકિટ હોય તો સ્ટેડિયમમાં જલ્દીથી પ્રવેશ મેળવી લેવા માટે કહેવામાં આવ્યું છે. જે લોકો પાસે ટિકિટ નથી તે તમામ લોકોને સ્ટેડિયમના ગેટ પાસેથી દૂર કરવામાં આવી રહ્યા છે.

મેચ શરૂ થવાના ગણતરીની મિનિટો પહેલા પણ મેટ્રોમાં પ્રેક્ષકોની ભારે ભીડ જોવા મળી છે. મેટ્રોમાં સહેજ પણ જગ્યા ન હોવા છતાં પણ ભીડમાં લોકો સ્ટેડિયમ પહોંચવા માટે આતુર છે. મેટ્રોમાં લોકો હળવા મૂડમાં, વિરાટ કોહલી અને શુભમનગીરના નામના નારા લગાવ્યા હતાં. આ સાથે જ કેટલાક લોકો ભાજપ-ભાજપના પણ નારા લગાવ્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે, આઈપીએલ 2024માં બેંગ્લોર ટીમું પ્રદર્શન ખરાબ રહ્યું છે. જોકે, વિરાટ કોહલીએ સૌથી વધુ રન બનાવવાના મામલે ટોપ પર છે. ટીમ 9 મેચમાંથી 2 મેચમાં જ જીત મેળવી શકી છે. જ્યારે ગુજરાતની ટીમ 9 મેચમાંથી 4 મેચ જીતવામાં સફળ રહ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...