Sunday, November 9, 2025

ઘાટલોડીયા સ્થિત જ્ઞાનદા ગર્લ્સ શાળામાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

spot_img
Share

અમદાવાદ : તારીખ 21 જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે. જેના અંતર્ગત ઘાટલોડીયા ખાતે આવેલ જ્ઞાનદા ગર્લ્સ શાળામાં હમેશાંની જેમ આ દિવસની ઉજવણી વૈવિધ્યસભર રીતે કરવામાં આવી હતી. નાના બાળકો તેમજ મોટા બાળકો અને શિક્ષકોએ મળીને યોગ દિવસની ઉજવણી કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ઘાટલોડીયા ખાતે આવેલ જ્ઞાનદા ગર્લ્સ શાળામાં ધો-11 અને ધો-12 ના કુલ 350 થી વધુ વિધાર્થીઓ દ્વારા શાળા કેમ્પસમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.યોગ એક્સપર્ટ શ્રી ઋષિરાજ જયસ્વાલ (ઋષિરાજ ફાઉન્ડેશન) અને તેઓની ટીમ દ્વારા સતત 90 મિનિટ સૂર્યનમસ્કાર, યોગા, પ્રાણાયામ, ઓમકાર, એરોબિક વગેરે દ્વારા શાળાની વિધાર્થિનીઓને સંપૂર્ણ પ્રેક્ટિકલ અભ્યાસ કરાવ્યો હતો.

યોગ દિવસની ઉજવણી પ્રસંગે શાળાના શિક્ષકો દ્વારા યોગ કેમ કરવો જોઈએ તેના વિશે માહિતી આપી હતી.આ પ્રસંગે જ્ઞાનદા ગર્લ્સ શાળાના આચાર્ય જાગૃતિબેન પટેલ પણ આ ઉજવણીમાં હાજર રહ્યા હતા અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...