Wednesday, January 14, 2026

નિર્ણયનગરમાં ખાનગી બિલ્ડર દ્વારા ડીવાઇડર વચ્ચે જાહેરાતના બોર્ડ લગાવતા ભારે ઉહાપોહ

spot_img
Share

અમદાવાદ : સામાન્ય રીતે અમદાવાદ મ્યુ કોર્પોરેશનનો એસ્ટેટ વિભાગ કોઈ સામાન્ય વેપારીની દુકાનના બોર્ડ કે દુકાનના શેડ બહાર હોય તો હરકતમાં આવી તાત્કાલિક ગેરકાયદેસર દબાણ હટાવી દે છે ત્યારે નવા વાડજ વોર્ડમાં આવેલ નિર્ણયનગરમાં ખાનગી બિલ્ડર દ્વારા કોઈ પણ પરમિશન વગર ડીવાઇડરની વચ્ચે જાહેરાતના બોર્ડ લગાવતા ભારે સ્થાનિકોમાં ઉહાપોહ મચી જવા પામ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ સોમવારે રાતે નિર્ણયનગર વિસ્તારમાં મેઈન રોડ પર આવેલ ડીવાઇડરમાં ફૂલછોડ વાવેલા તેને ઉખાડીને સિમેન્ટને એસ.એસના સળિયાથી પાકું ચણતર કરી વચ્ચે લગાવવાની કામગીરી કરતા સ્થાનિકો દ્વારા જબરદસ્ત વિરોધ કરવામાં આવ્યો હતો. સ્થાનિકોના આરોપ મુજબ કોઈ પરમિશન વગર આ પ્રકારના બોર્ડ લગાવતા કોર્પોરેશન તમાશો જોઈ રહે છે જયારે ગરીબ અને સામાન્ય માણસના દુકાનના બોર્ડ અને શેડ મ્યુ કોર્પોરેશનના દબાણ ખાતા દ્વારા રાત્રે પણ ઉઠાવી લેવાય છે તો કેમ આ બિલ્ડરની આ પ્રકારની ગેરકાયદે કામગીરીને તંત્ર છાવરે છે. ??

સોમવાર મોડી રાતે થયેલ કામગીરી દરમ્યાન સ્થાનિક આગેવાન હસમુખ વાઘેલાએ વિરોધ કરતા બિલ્ડરના માણસો દ્વારા જોઈ લેવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.જો કે તેઓએ આ અંગે મ્યુ કોર્પોરેશન અને પોલીસમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા હવે જોવાનું એ રહ્યું કે તંત્ર કાયદેસરની કામગીરી કયારે કરે છે ?

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...