Thursday, March 12, 2026

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સૂર્યોદય દ્વારા ‘એક વૃક્ષ માં કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું

spot_img
Share

અમદાવાદ : રોટરી ક્લબ ઓફ અમદાવાદ સૂર્યોદય અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના સહયોગથી શાંતિ ગ્રામ ખાતે એક ખૂબ જ સરસ વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન તારીખ 28-7-2024, રવિવાર ના રોજ કરવામાં આવ્યું હતું. આ વૃક્ષારોપણના કાર્યક્રમમાં 100 વૃક્ષો રોપવામાં આવ્યા હતા. આ વર્ષે સરકારશ્રીના કાર્યક્રમમાં ‘એક વૃક્ષ માં કે નામ’ અંતર્ગત કરવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ રોટરી ક્લબ ઓફ અમદાવાદ સૂર્યોદય દ્વારા યોજાયેલ વૃક્ષારોપણ ‘એક વૃક્ષ માં કે નામ’ અંતર્ગત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પ્રમુખ બાલકૃષ્ણ પટેલ (Rtn) અને સેક્રેટરી ઉપેન્દ્ર પટેલ (Rtn) સહિત ક્લબના હોદેદારો અને રોટેરીયન સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અને રોટરી કલબ ઓફ શાંતિ ગ્રામનો સારો સહયોગ મળ્યો હતો.

આજે રોટરી ક્લબ ઓફ અમદાવાદ સૂર્યોદય દ્વારા યોજાયેલ વૃક્ષારોપણના કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ સભ્યોએ દર વર્ષ 100 થી વધારે વૃક્ષોનું વાવેતરનો નિર્ધાર કર્યો હતો. રોટરી ક્લબ ઓફ અમદાવાદ સૂર્યોદયના જણાવ્યા મુજબ જેનાથી સમાજ ઓર્ગનિક ફાર્મિગ તરફ વળે, પ્રકૃતિની નજીક આવે, કિચન ગાર્ડનની સમજ કેળવાય…

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...