Thursday, January 22, 2026

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સૂર્યોદય દ્વારા ‘એક વૃક્ષ માં કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું

spot_img
Share

અમદાવાદ : રોટરી ક્લબ ઓફ અમદાવાદ સૂર્યોદય અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના સહયોગથી શાંતિ ગ્રામ ખાતે એક ખૂબ જ સરસ વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન તારીખ 28-7-2024, રવિવાર ના રોજ કરવામાં આવ્યું હતું. આ વૃક્ષારોપણના કાર્યક્રમમાં 100 વૃક્ષો રોપવામાં આવ્યા હતા. આ વર્ષે સરકારશ્રીના કાર્યક્રમમાં ‘એક વૃક્ષ માં કે નામ’ અંતર્ગત કરવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ રોટરી ક્લબ ઓફ અમદાવાદ સૂર્યોદય દ્વારા યોજાયેલ વૃક્ષારોપણ ‘એક વૃક્ષ માં કે નામ’ અંતર્ગત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પ્રમુખ બાલકૃષ્ણ પટેલ (Rtn) અને સેક્રેટરી ઉપેન્દ્ર પટેલ (Rtn) સહિત ક્લબના હોદેદારો અને રોટેરીયન સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અને રોટરી કલબ ઓફ શાંતિ ગ્રામનો સારો સહયોગ મળ્યો હતો.

આજે રોટરી ક્લબ ઓફ અમદાવાદ સૂર્યોદય દ્વારા યોજાયેલ વૃક્ષારોપણના કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ સભ્યોએ દર વર્ષ 100 થી વધારે વૃક્ષોનું વાવેતરનો નિર્ધાર કર્યો હતો. રોટરી ક્લબ ઓફ અમદાવાદ સૂર્યોદયના જણાવ્યા મુજબ જેનાથી સમાજ ઓર્ગનિક ફાર્મિગ તરફ વળે, પ્રકૃતિની નજીક આવે, કિચન ગાર્ડનની સમજ કેળવાય…

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...