Wednesday, March 18, 2026

અમદાવાદમાં વિજય ચાર રસ્તા પાસે આવેલા કેફેને સીલ કરાયું, AMCના ચેકિંગ દરમ્યાન TPC 71 જેટલું આવ્યું હતું

spot_img
Share

અમદાવાદ : શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલ, ફૂડ કોર્ટ અને રેસ્ટોરન્ટમાં ખાણીપીણીની ચીજ વસ્તુઓમાંથી જીવાત નીકળવા ઉપરાંત ફૂડ સેફટી એક્ટના નિયમોનું પાલન કરવામાં આવતું નથી. ભેળસેળવાળી અખાદ્ય ચીજ વસ્તુઓનું વેચાણ થતું હોવાના પગલે આજે AMC ફૂડ વિભાગની ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. નવરંગપુરા વિજય ચાર રસ્તા પાસે આવેલા TEA PEA CAFEમાં ખાદ્ય ચીજ વસ્તુઓ તળાવ માટે તેલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં TPC 71 જેટલું આવ્યું હતું. જે સામાન્ય કરતાં ખૂબ વધારે હતું. એકની એક ચીજ વસ્તુઓને વારંવાર તેલમાં તળવામાં આવતું હોવાનું સામે આવતા કેફેને સીલ કરવામાં આવ્યું છે.

તમને જણાવી દઈએ કે ટોટલ પોલર કમ્પાઉન્ડ્સ (TPC) તેમના વપરાશ અને સંગ્રહ દરમિયાન તેલના અધોગતિ અને એકંદર ગુણવત્તાનું મૂલ્યાંકન કરવા માટે મુખ્ય સૂચક તરીકે સેવા આપે છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ વપરાયેલ રસોઈ તેલ માટે 25% ટોટલ પોલર કમ્પાઉન્ડ્સ (TPC) ની મહત્તમ મર્યાદા નક્કી કરી છે. આનો અર્થ એ છે કે 25% થી વધુ TPC સાથેનું રાંધણ તેલ માનવ વપરાશ માટે સલામત નથી અને તાજા તેલ સાથે ટોચ પર ન હોવું જોઈએ. FSSAI એ રેસ્ટોરાં અને ખાણીપીણીને એક જ બેચના રસોઈ તેલનો ત્રણથી વધુ વખત ઉપયોગ કરવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...