Monday, January 19, 2026

અમદાવાદમાં વિજય ચાર રસ્તા પાસે આવેલા કેફેને સીલ કરાયું, AMCના ચેકિંગ દરમ્યાન TPC 71 જેટલું આવ્યું હતું

spot_img
Share

અમદાવાદ : શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલ, ફૂડ કોર્ટ અને રેસ્ટોરન્ટમાં ખાણીપીણીની ચીજ વસ્તુઓમાંથી જીવાત નીકળવા ઉપરાંત ફૂડ સેફટી એક્ટના નિયમોનું પાલન કરવામાં આવતું નથી. ભેળસેળવાળી અખાદ્ય ચીજ વસ્તુઓનું વેચાણ થતું હોવાના પગલે આજે AMC ફૂડ વિભાગની ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. નવરંગપુરા વિજય ચાર રસ્તા પાસે આવેલા TEA PEA CAFEમાં ખાદ્ય ચીજ વસ્તુઓ તળાવ માટે તેલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં TPC 71 જેટલું આવ્યું હતું. જે સામાન્ય કરતાં ખૂબ વધારે હતું. એકની એક ચીજ વસ્તુઓને વારંવાર તેલમાં તળવામાં આવતું હોવાનું સામે આવતા કેફેને સીલ કરવામાં આવ્યું છે.

તમને જણાવી દઈએ કે ટોટલ પોલર કમ્પાઉન્ડ્સ (TPC) તેમના વપરાશ અને સંગ્રહ દરમિયાન તેલના અધોગતિ અને એકંદર ગુણવત્તાનું મૂલ્યાંકન કરવા માટે મુખ્ય સૂચક તરીકે સેવા આપે છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ વપરાયેલ રસોઈ તેલ માટે 25% ટોટલ પોલર કમ્પાઉન્ડ્સ (TPC) ની મહત્તમ મર્યાદા નક્કી કરી છે. આનો અર્થ એ છે કે 25% થી વધુ TPC સાથેનું રાંધણ તેલ માનવ વપરાશ માટે સલામત નથી અને તાજા તેલ સાથે ટોચ પર ન હોવું જોઈએ. FSSAI એ રેસ્ટોરાં અને ખાણીપીણીને એક જ બેચના રસોઈ તેલનો ત્રણથી વધુ વખત ઉપયોગ કરવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...