Saturday, February 7, 2026

ઉતરાયણ પર્વને લઈને NPGA ગ્રુપ દ્વારા આ શાળાઓમાં પક્ષી બચાવો અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો

spot_img
Share

અમદાવાદ : ઉતરાયણનો પર્વ નજીક આવી રહ્યો છે. આ એક એવો તહેવાર છે કે જે લોકોને ખૂબ જ પસંદ છે, ખાસ કરીને ગુજરાતવાસીઓની વાત કરીએ તો આ તહેવારની લોકો ડિસેમ્બરથી જ આતુરતાથી રાહ જોઇ રહ્યા હોય છે. પરંતુ આ તહેવારની એક ખરાબ સાઇડ કહીએ તો તે મુંગા પક્ષીઓનો ભોગ આ દિવસે મોટી સંખ્યામાં લેવાય છે. આકાશમાં ઉડતા પતંગની સાથે જે દોરી હોય છે તે ઘણીવાર પક્ષીઓને ગંભીર ઇજા પહોંચાડતી હોય છે જેના કારણે પક્ષીઓ પોતાનો જીવ ગુમાવી દેતા હોય છે.

અબોલ જીવ માટે સમગ્ર વર્ષ દરમ્યાન કામગીરી કરતા નેચર પ્રિસર્વેશન ગ્રુપ (NPGA) દ્વારા આ વર્ષે પણ શહેરના પશ્ચિમમાં આવેલ શાળાઓમાં જઈને વિધાર્થીઓમાં જાગૃતિના વિવિધ કાર્યક્રમો કરી જાગૃત કરવાના પ્રયાસ કરે છે. જેના ભાગ રૂપે તાજેતરમાં આ સંસ્થા દ્વારા ઘાટલોડીયામાં જ્ઞાનદા સ્કૂલ અને રાણીપની નિશાંત સ્કૂલમાં પક્ષી બચાવ અભિયાન હેઠળ માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો, જેમાં નેચર પ્રિસર્વેશન ગ્રુપ (NPGA) ના પ્રમુખ જયેશ ભાઈ લંકેશ દ્વારા ઓડિયો વિઝ્યુલ વગર વિદ્યાર્થીઓ સમજી શકે તેવી સરળ ભાષામાં જ્ઞાન સાથે ગમ્મત થકી રમકડાંના પક્ષીઓ દ્વારા પક્ષી બચાવ કામગીરી અને ચાઇનીસ દોરી, તુક્કલ તેમજ પતંગ ઉડાડવાનો સમય અને સાંજે પતંગની દોરીઓને ભેગી કરી અબોલ જીવ અને મનુષ્યને કેવી રીતે બચાવી શકાય તે માટેનું સુંદર માર્ગદર્શન આપ્યું હતું.

આ પ્રસંગે નેચર પ્રિસર્વેશન ગ્રુપ (NPGA) ના પ્રમુખ જયેશ ભાઈ લંકેશએ જણાવ્યું હતું કે સરકાર તો તેમની ચાઇનીસ દોરી, તુક્કલ વેચાણ અટકાવવા પ્રયાસ કરે જ છે પણ જો જીવદયા સંસ્થાઓ પણ જો આવી રીતે અવેરનેસ કાર્યક્રમ દ્વારા જન જાગૃતિનું કાર્ય કરે તો પક્ષી ઘાયલ થવાની ટકાવારી ઘણા પ્રમાણમાં અટકાવી શકાય એમ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...