33.9 C
Gujarat
Friday, October 25, 2024

પાવાગઢ દર્શને જનાર ભક્તો માટે મહત્વના સમાચાર, આટલાં દિવસ બંધ રહેશે રોપ-વે સેવા

Share

પાવાગઢ : સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આવેલી રોપ-વે સુવિધા મરામતને કારણે આવતી કાલે એટલે કે 27 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી બંધ રાખવામાં આવનાર હોવાનું અત્રે ઉડન ખટોલાની સર્વિસ આપતી ઉષા બ્રેકો કંપની દ્વારા જણાવવામાં આવ્યું છે. પાવાગઢ યાત્રાધામ આવનારા તમામ યાત્રાળુઓએ આ સમય ગાળા દરમિયાન માચીથી માતાજીના મંદિર સુધી પગપાળા યાત્રા કરવી પડશે.

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આવેલી રોપ-વે સુવિધા મરામતને કારણે આજથી એટલે કે 27 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી બંધ રાખવામાં આવનાર હોવાનું અત્રે ઉડન ખટોલાની સર્વિસ આપતી ઉષા બ્રેકો કંપની દ્વારા જણાવવામાં આવ્યું છે. આજથી શક્તિપીઠ પાવાગઢ ખાતે 6 દિવસ માટે રોપ વે સેવા બંધ રહેશે. એન્યુઅલ મેઇન્ટેનન્સને લઈને આ નિર્ણય લેવાયો છે.

મહત્વનું છે કે, યાત્રાળુઓ અને પ્રવાસીઓ માટે અવર જવર અને માતાજીના દર્શન માટેની સુવિધાઓ વિકસાવવામાં આવતા અહીં આવતા યાત્રાળુઓ અને પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles