Tuesday, January 20, 2026

અમદાવાદમાં સતત ત્રીજા દિવસે વીજળીના કડકા ભડાકા સાથે વરસાદે કરી AMCને શર્મસાર

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં જેટલીવાર વરસાદ થાય ત્યારે ત્યારે લગભગ AMCના અધિકારીઓ અને રોડ રસ્તાના કોન્ટ્રાક્ટર્સના જીવ અદ્ધર થઈ જતા હશે. અમદાવાદમાં નવા વાડજ, રાણીપ, આશ્રમ રોડ, નવરંગપુરા, સરખેજ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ નોંધાયો હતો. વરસાદના પગલે રોડ રસ્તા ભીના થઈ ગયા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. વરસાદને પગલે શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા પણ જોવા મળી હતી.

અમદાવાદના ઘણા વિસ્તારોમાં તો હાલત એવી છે કે દર થોડા અંતરે વાહન ચાલકો ધક્કા મારતા જોવા મળી રહ્યા છે. વરસાદમાં પાણી ભરાય અને પછી એ પાણીમાં વાહન ચલાવવું પડે તો પછી ધક્કા મારવાની નૌબત આવે તેવી હાલત આવા ઘણા લોકોની થઈ છે. જોકે તંત્રને એવી કોઈ મુશ્કેલી પડી હોય તેવું દેખાઈ રહ્યું નથી. વરસ્તા વરસાદ સાથે ભારે પવન પણ ફૂંકાયો હતો. અમદાવાદમાં સામાન્ય વરસાદમાં પણ જન જીવ અસ્તવ્યસ્ત જોવા મળ્યુ હતુ.

ગુજરાતમાં હવામાન વિભાગે આગાહી કર્યા પ્રમાણે આગામી 5 દવસ સાર્વત્રીક વરસાદ રહેશે. જેમાં આવનારા ત્રણ દિવસ ધોધમાર વરસાદ પડી શકે છે અને તે પછી 2 દિવસ ધીમા વરસાદનું જોર રહેશે. ખાસ કરીને શનિવારે સમગ્ર ગુજરાતમાં વરસાદ પડશે તેવો અંદાજ છે. હાલમાં 4 દિવસ તો ગુજરાતના દરિયામાં માછીમારોને નહીં જવાની પણ સૂચનાઓ આપવામાં આવી છે. ખાસ કરીને શનિવારે જૂનાગઢ અને ગીર સોમનાથમાં એલર્ટ અપાયું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...