Saturday, January 17, 2026

અમદાવાદીઓ, ચીઝ અને બટરની વાનગી ખાતા પહેલા સાવધાન, 600 ટન શંકાસ્પદ જથ્થો કરાયો સીઝ

spot_img
Share

અમદાવાદ : AMC હવે ઘી બાદ ચીઝ અને બટરના સેમ્પલ પણ લેવાનું શરુ કર્યું છે.અંબાજી મંદિરમાં નકલી ઘી નો પ્રસાદ બાદ કમિશ્નરે આ મામલે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે.ઘી બાદ આપને જાણીને નવાઈ લાગશે કે નકલી ચીઝ અને બટર નું પણ ધૂમ વેચાણ થઇ રહ્યું છે. AMCના ફૂડ વિભાગે હવે ઘી અને પનીર બાદ ચીઝ અને બટરના એકમો પર કાર્યવાહી કરવામાં આવી છે. પીપળજમાં આવેલા દેવરાજ ઇન્ડસ્ટ્રીયલ એકમમાં આવેલા કોલ્ડ સ્ટોરેજમાં દરોડા પાડવામાં આવ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ AMC ફૂડ વિભાગની સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. શહેરમાં 600 ટન બટરનો જથ્થો સીઝ કરાયો છે.પીપળજ ખાતે કોલ્ડસ્ટોરેજમાં જથ્થો રાખવામાં આવ્યો હતો.અલગ અલગ રાજ્યોમાંથી લેવાયો હતો જથ્થો બટર જથ્થો સીઝ કરી સેમ્પલ લેબમાં મોકલાયા. રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં મોકલવાના હતા બટર યલો અને વાઇટ બટરનો જથ્થો સીઝ અમદાવાદ સહિત રાજ્ય ભરમાં મોકલવાનો હતો જથ્થો કોલ્ડસ્ટોરેજ માંથી બટર અન્ય જગ્યાએ મોકલે તે પહેલા દરોડા AMC આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરાઈ છે.મહેસાણામાં શંકાસ્પદ જથ્થો ઝડપાયો હતો તે આધારે અમદાવાદમાં પણ કાર્યવાહી હાથ ધરાઇ તપાસ કરતા અમદાવાદમાંથી 600 ટન બટર મળ્યું હતું.

કાર્યવાહી દરમિયાન સ્ટોરેજમાં અલગ અલગ કંપનીથી લવાયેલા ચીજ બટનના જથ્થાની તપાસ કરવામાં આવી હતી અને 600 ટન જેટલો શંકાસ્પદ જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.દેશના વિવિધ રાજ્યોમાંથી વેચાણ અર્થે આવેલો આ જથ્થો કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવે છે. આ શંકાસ્પદ જથ્થામાંથી 8 સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેને લેબમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યાં છે.

ક્યાં રાજ્યોની કંપનીના હતો બટર-ચીઝનો જથ્થો
વ્હાઇટ બટર – કોટા , રાજસ્થાન
લુઝ ચીઝ – ઉમિયા મિલ્ક પ્રોડક્ટ, સીટીએમ , અમદાવાદ
પ્રોસેસ્ડ ચીઝ ક્યુબ , મિલ્કીમીસ્ટ – તમિલનાડુ
વ્હાઇટ બટર , માહી બ્રાન્ડ – મહેસાણા
પેસ્ચયુરાઇસ્ડ વ્હાઇટ બટર, માહી બ્રાન્ડ
સોલ્ટેડ ટેબલ બટર, મિલ્કીમીસ્ટ
કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવેલા આ બટર અને ચીઝનો 600 ટન શંકાસ્પદ જથ્થો સિઝ કરવાની સાથે 8 સેમ્પલ લેવામાં આવ્યા છે, જેના ચકાસણી અર્થે અર્થે લેબમાં મોકલવામાં આવ્યાં છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...