Tuesday, January 13, 2026

નવરાત્રિ માટે પોલીસની 7 મુદ્દાની ગાઈડલાઈન, ફેસબુકિયા ફ્રેન્ડ પર ભરોસો કરી ગરબામાં ના જતા

spot_img
Share

અમદાવાદ : ચાલુ વર્ષે અમદાવાદમાં પાર્ટી પ્લોટ, ક્લબ, ફાર્મ હાઉસ મળીને 60 થી 70 જગ્યાએ નવરાત્રિમાં રાસ – ગરબાનું આયોજન કરાયું છે. જો કે ગરબા દરમિયાન અને ત્યારબાદ લોકોએ શું ધ્યાન રાખવું તે અંગે પોલીસે ગાઈડલાઈન જારી કરી છે. જેમાં લોકોને એકાંત વાળી જગ્યાએ જવાનું ટાળવા તેમજ સોશિયલ મીડિયા ઉપર અજાણ્યા વ્યકિત સાથે મિત્રતા થઇ હોય તો તેવા મિત્રને નહીં મળવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસે લોકોને એવી અપીલ કરી છે કે તમે જે પણ ગ્રૂપના લોકો સાથે રાસ – ગરબા રમવા ગયા હોય તેમની સાથે જ ગરબા રમવું. કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે મિત્રતા કેળવવી નહીં કે તેમને ગ્રૂપમાં સામેલ કરવા પણ નહીં.


અજાણી વ્યક્તિને ફોટો-વીડિયો ન લેવા દેશો
પોતાના ગૃપ સાથે જ રાસ – ગરબા રમવાનો આગ્રહ રાખવો.
કોઇ પણ અપરિચિત વ્યક્તિ સાથે મિત્રતા કેળવવી નહીં.
અપરિચિત વ્યક્તિ દ્વારા પીવાનું પાણી ઓફર કરવામાં આવે તો પીવું નહીં.
અપરિચિત વ્યક્તિને ફોટો કે વીડિયો લેવાની પરવાનગી આપવી નહીં.
સોશિયલ મીડિયા મારફતે મિત્રતા થઈ હોય તેવા અજાણ્યા વ્યક્તિને ને મળવાનું ટાળવું, અને તેની સાથે રાસ-ગરબા રમવા જવું નહીં.
તમારી કોઈ પણ અંગત વિગત કોઈ પણ અપરિચિત વ્યક્તિને આપવી નહીં.
એકાંતવાળી જગ્યાએ જવું નહી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...