15.3 C
Gujarat
Thursday, February 6, 2025

દિવાળીના દિવસે અમદાવાદ મેટ્રોના સમયમાં કરાયો ફેરફાર, જાણો નવો સમય

Share

અમદાવાદ : અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર થયો છે. સામાન્ય દિવસોમાં સવારે 6.30 થી સાંજના 10 વાગ્યા સુધી દોડતી મેટ્રો ટ્રેનના સમયમાં દિવાળીના દિવસે ફેરફાર કરાયો છે. જેમાં દિવાળીના (Diwali 2023) દિવસે તા.12-11-2023ના રોજ એક દિવસ માટે મેટ્રો રેલ સેવાનો સમય સવારે 6:20 વાગ્યાથી રાત્રિના 7:20 વાગ્યા સુધી રાખવાનો નિર્ણય કરાયો છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને આ અંગે સત્તાવાર જાહેરાત કરી છે અને આ ફેરફાર દિવાળીના એક દિવસ પુરતો જ છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ દિવાળીના દિવસે એટલે કે તા.12-11-2023ના રોજ એક દિવસ માટે મેટ્રો રેલ સેવાનો સમય સવારે 6:20 વાગ્યાથી રાત્રિના 7:20 વાગ્યા સુધી રાખવાનો નિર્ણય કરાયો છે. દિવાળીના તહેવાર નિમિત્તે, જાહેરમાં ફટાકડા ફોડવાની સંભવિત અસરો મેટ્રો રેલની કાર્યકારી સલામતી સાથે મુસાફરોની સલામતી અને સુરક્ષાને પણ અસર કરી શકે છે અને તેથી આ નિર્ણય લેવાયો છે.ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને આ અંગે સત્તાવાર જાહેરાત કરી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles