Wednesday, January 21, 2026

નવા વાડજમાં શ્રી વિશ્વકર્મા મંદિર ટ્રસ્ટ દ્વારા સમાજનાં તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજાયો

spot_img
Share

અમદાવાદ : શહેરના શ્રી વિશ્વકર્મા મંદિર ટ્રસ્ટ- નવાવાડજ તરફ થી સમાજ ના ધોરણ 1 થી 12 માં ઉચ્ચ ટકાવારી લાવેલા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજાઈ ગયો. જેમાં 350થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો .તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ, સર્ટિફિકેટ, ગિફ્ટ અને રોકડ કવર આપવામાં આવેલ અને અન્ય વિદ્યાર્થીઓને આશ્વાસન ઈનામ આપવામાં આવ્યા હતા.

જેમાં શ્રી વિશ્વકર્મા સમાજમાં વિધાર્થીઓમાં શિક્ષણનુ સ્તર વધે તેવા આશયોથી આ વર્ષે ધોરણ 1 અને 12 માં ઉચ્ચ ટકાવારી મેળવનાર વિદ્યાર્થીઓને એકઠા કરી મેડલ તથા ટ્રોફી આપીને સન્માન કરવામાં આવ્યું હતું.જેમાં 350થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો .તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ, સર્ટિફિકેટ, ગિફ્ટ અને રોકડ કવર આપવામાં આવેલ અને અન્ય વિદ્યાર્થીઓને આશ્વાસન ઈનામ આપેલ.

આ સન્માન સમારંભ અતિથિ વિશેષ તરીકે નારણપુરાના ધારાસભ્ય જીતેન્દ્રભાઈ પટેલ (ભગત), સાબરમતીના ધારાસભ્ય ડો. હર્ષદભાઈ પટેલ, કાઉન્સિલરો વિજય પંચાલ, ભાવીબેન પંચાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓને અતિથિઓ તથા વિશ્વકર્મા સમાજના વડીલોનાં હસ્તે પુરસ્કાર અપાયા હતા.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...