Friday, January 16, 2026

અમદાવાદ મેડિકલ એસોસિયેશન દિવાળીના તહેવારોમાં ડોક્ટર ઓન કોલની સેવા આપશે

spot_img
Share

અમદાવાદ : દિવાળીના તહેવારો દરમ્યાન સામાન્ય રીતે મોટાભાગના દવાખાના અને ક્લિનિક બંધ રહેતા હોય છે. તેમજ આ સમય દરમ્યાન જો કોઇ મેડિકલ ઇમરજન્સી આવે તો ડૉક્ટરને શોધવા મુશ્કેલ બનતા હોય છે. જેના પગલે અમદાવાદ મેડિકલ એસોસિએશનનો (AMA) મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં અમદાવાદ મેડિકલ એસોસિયેશન સાથે સંકળાયેલા ડોકટરો સેવા આપશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેરમાં અમદાવાદ મેડિકલ એસોસિયેશન (AMA) દ્વારા દર વર્ષે દિવાળીના તહેવાર દરમિયાન ડોક્ટર્સ ઓન કોલની સુવિધા પૂરી પાડવામાં આવે છે.છેલ્લા 14 વર્ષથી AMA દ્વારા દિવાળીના તહેવારોની રજાઓ દરમિયાન કે જ્યારે તબીબો ઓછી સંખ્યામાં ઉપલબ્ધ હોય છે, તે દરમિયાન દર્દીઓને હાલાંકીનો સામનો ન કરવો પડે તે માટે ફોન કોલ ઉપર તબીબો દર્દીને સારવાર કરે છે. છેલ્લા 14 વર્ષથી અમદાવાદ મેડિકલ એસોસિએશન સાથે જોડાયેલા તબીબો સ્વેચ્છાએ દિવાળીના તહેવાર સમયે દર્દીઓની સારવાર માટે હાજર રહે છે.

જેની માટે અમદાવાદ મેડિકલ એસોસિયેશન દિવાળીના તહેવારમાં ડૉક્ટર ઓન કોલની સેવા ચાલુ કરશે. આ સેવા દિવાળીના તહેવારો દરમ્યાન ચાલુ રાખવામાં આવશે. આ તહેવારોમાં તબીબો ન હોવાને કારણે દર્દીઓને તકલીફ ન પડે તે માટે સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં 83 થી વધુ ‘ડૉક્ટર ઓન કોલ’ની સેવામાં જોડાશે તેમજ દર્દીઓને ફોન પર જ દવા અને સારવાર સબંધી સારવાર અંગે સલાહ આપશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...