Sunday, September 20, 2026

અમદાવાદ

spot_img

અમદાવાદીઓ ખાસ વાંચી લેજો, આ બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ, જાણો વૈક્લિપક માર્ગ

અમદાવાદ : અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવામાં આવનાર છે જેની કામગીરી અમદાવાદ શહેરમાં ચાલી રહી છે. અમદાવાદ શહેરમાં બુલેટ ટ્રેનના કામકાજને લઈને વિવિધ વિસ્તારોમાં...

અમદાવાદમાં PM મોદી કરશે સ્લમ રિડેવેલોપમેન્ટના 1,449 આવાસો તથા 130 દુકાનોનું લોકાર્પણ

અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 અને 26 ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન અમદાવાદના નિકોલ ખાતેથી તેઓ ₹133.42 કરોડના ખર્ચે બનેલા...

અમદાવાદમાં સ્કૂલ વિદ્યાર્થીની હત્યા બાદ શિક્ષણ વિભાગ એક્શન મોડમાં, તમામ શાળાઓમાં શિસ્ત સમિતિ ફરજીયાત

અમદાવાદ : શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. બીજી તરફ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી પણ એક્શનમાં...

નવા વાડજનો વ્યાસવાડી પગપાળા સંઘ બાવન ગજની ધજા સાથે અંબાજી જવા પ્રસ્થાન કરશે

અમદાવાદ : માં અંબાનું પવિત્ર સ્થાન એટલે અંબાજી. ભાદરવી પૂનમનો મેળો એટલે માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ લેવાનો લહાવો.ભક્તો રાત દિવસ ઠંડી ગરમીની...

નારણપુરામાં સોસાયટીના રિડેવલપમેન્ટ માટે બિલ્ડરોમાં પડાપડી…!!

અમદાવાદ : અમદાવાદ શહેરમાં એકતરફ નવા ફલેટના બુકિંગ મળતું નથી, બીજી તરફ શહેરના નારણપુરા વિસ્તારમાં અનેક નાની મોટી ખાનગી અને હાઉસિંગની સોસાયટીઓમાં રિડેવલપમેન્ટ માટે...

ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થિની હત્યા, વાલીઓએ શાળામાં કરી તોડફોડ, ક્રાઈમ બ્રાન્ચે તપાસ સંભાળી, બેની ધરપકડ

અમદાવાદ : ખોખરામાં આવેલી સેવન્થ ડે એડવેન્ટિસ્ટ સ્કૂલમાં શાળા પરિસરની બહાર એક વિદ્યાર્થીની હત્યાના મામલે થયેલી તોડફોડ બાદ, ક્રાઈમ બ્રાન્ચે આ કેસના સંદર્ભમાં એક...

અમદાવાદના વધુ એક રેસ્ટોરેન્ટની બેદરકારી, પાઉંમાંથી નીકળ્યું જીવાત, AMC ફૂડ વિભાગની કામગીરી સામે સવાલો

અમદાવાદ : અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં બે જુદા-જુદા રેસ્ટોરન્ટમાંથી જીવાત નીકળવાની ઘટના સામે આવી છે. ગઈકાલે નિકોલની એક રેસ્ટોરન્ટમાંથી સાંભરમાંથી વંદો નીકળ્યા બાદ આજે...

શાસ્ત્રીનગરના સરદાર પટેલ આવાસમાં રહસ્યમય આપઘાત : અજાણી યુવતીએ 14મા માળેથી કૂદીને જીવ ટૂંકાવ્યો

અમદાવાદ : આપણા સમાજ સામે સૌથી મોટી સમસ્યા હોઈ તો તે છે આપઘાતના વધી રહેલા બનાવોની. આપઘાતના વધતા જતા પ્રમાણે સમાજની સામે અનેક પ્રશ્નો...