ગુજરાત
હવે રોકેટગતિએ થશે હાઉસીંગના મકાનોનું રિડેવલપમેન્ટ ! 100 ટકા પેનલ્ટી માફીની મુદત લંબાવાઈ
ગાંધીનગર : ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ કલીયરન્સ સેલની યોજનાઓમાં “મુખ્યમંત્રી પ્રોત્સાહક વળતર યોજના” અંતર્ગત 100 ટકા પેનલ્ટી માફીની મુદત તા. 30 સપ્ટેમ્બર, 2024...
ગુજરાત
અંબાજીમાં ભક્તો માટે મોટા સમાચાર, માના દરબારમાં આવતા દર્શનાર્થીઓ માટે મોટો નિર્ણય
અંબાજી : શક્તિપીઠ અંબાજી લાખો માઈભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. દર વર્ષે અહીં લાખોની સંખ્યામાં યાત્રિકો દર્શન માટે આવે છે. પરંતુ અંબાજી આવતા ભક્તોનો સૌથી...
ગુજરાત
હવે સ્કૂલોમાં પાન મસાલો ખાતા શિક્ષકો ચેતી જજો, શિક્ષણ વિભાગનો આદેશ
ગાંધીનગર : રાજ્યની શાળાઓમાં તમે અનેક વાર શિક્ષકોને પાન મસાલા ખાતા જોયા જ હશે. જોકે હવે આ બાબતે આપણું શિક્ષણ વિભાગ પણ હરકતમાં આવ્યું...
ગુજરાત
ગાંધીનગર નજીક કરાઈ કેનાલમાં યુવતીને બચાવવા પડેલા 2 યુવાનોના મોત, યુવતીનો બચાવ
ગાંધીનગર : સોશિયલ મીડિયામાં છવાઈ જવા માટે યુવાનો વિવિધ પેંતરા કરતા રહેતા હોય છે, ઘણી વખત આ પેંતરા જોખમી પણ બનાતા હોય છે. આવો...
ગુજરાત
સ્ટેચ્યુ ઑફ યુનિટીની ટિકિટમાં 50 ટકા રાહત, જાણો કોને મળશે આ લાભ?
કેવડીયા : સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ, એકતા નગરની આઠમી ગર્વર્નિંગ બોડીની બેઠક ચેરમેન મુકેશ પુરીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે યોજાઇ...
ગુજરાત
PSIની ભરતીને લઈ મોટા સમાચાર, PSI ની ભરતી માટે નવા નિયમો કરાયા જાહેર
ગાંધીનગર : પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. PSIની ભરતીના નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં જણાવવામાં આવ્યું...
ગુજરાત
મહાશિવરાત્રીને ધ્યાને રાખી સોમનાથ મંદિર 42 કલાક રહેશે ખુલ્લુ, મહાઆરતી સહિતના વિવિધ ભક્તિમય આયોજનો
સોમનાથ : મહાશિવરાત્રીને ધ્યાને રાખી દેવાધિદેવના દર્શનાર્થે આવતા ભાવિકો માટે મંદિર 42 કલાક ખુલ્લુ રહેશે. આ દિવસે મંદિર દ્વારા અનેક આયોજનો કરવામાં આવ્યા છે....
ગુજરાત
કોંગ્રેસના સેનાપતિ ભાજપના સિપાહી ! અર્જુન મોઢવાડિયા-અંબરીશ ડેરે કર્યા કેસરિયા
ગાંધીનગર : હાલ ગુજરાતની રાજનીતિમાં કોંગ્રેસ માટે આ અત્યાર સુધીનો સૌથી મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. કારણકે, એક સમયે ગુજરાત કોંગ્રેસના કેપ્ટન કે સેનાપતિ...


