Wednesday, January 14, 2026

ગુજરાત

spot_img

સાળંગપુરધામમાં 54 ફૂટની હનુમાનજીની વિરાટ મૂર્તિ પ્રસ્થાપિત થશે, જાણો આ વિરાટ પ્રતિમાની શું છે વિશેષતા

અમદાવાદ : સુપ્રસિદ્ધ સાળંગપુર ધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર પરિસરમાં કુલ 1,35,000 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં હનુમાનજીની પંચધાતુમાંથી બનેલી 54 ફૂટની વિરાટ મૂર્તિ પ્રસ્થાપિત કરવારમાં આવશે....

બ્રિટનના PM બોરિસ જ્હોનસન ગુજરાત આવશે, ગાંધી આશ્રમની મુલાકાત

અમદાવાદ : નરેન્દ્ર મોદીના પીએમ બન્યા બાદ અન્ય દેશના વડાઓ પોતાના ભારત પ્રવાસ દરમિયાન ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે બ્રિટનના PM બોરિસ જ્હોનસન...

કોરોનાની વિદાય નક્કી ! ગુજરાતમાં નવા માત્ર 4 દર્દી, અમદાવાદમાં એકપણ કેસ નહીં

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં 4 નવા કેસ નોંધાયા છે. જે કોરોનાકાળના ઈતિહાસમાં 2 વર્ષ બાદ નોંધાયા છે....

આંબેડકર જયંતિએ ગુજરાત સરકારની મોટી જાહેરાત, શિષ્યવૃત્તિની આવક મર્યાદા વધારીને 6 લાખ કરાઈ

અમદાવાદ : આજે આંબેડકર જયંતિએ રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી છે. આ વિશે માહિતી આપતા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી પ્રદીપ પરમાર જણાવ્યું...

હાર્દિક પટેલ લડી શકશે વિધાનસભાની ચૂંટણી, સુપ્રીમે આપી મોટી રાહત

અમદાવાદ: ગુજરાતમાં કોંગ્રેસી નેતા હાર્દિક પટેલ આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા સૌથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા તોફાનો અને...

તમારી આસપાસ ક્યાંય પણ દારૂ-જુગાર જેવી પ્રવૃત્તિઓ ચાલતી હોય તો આ નંબર પર મોકલી દો માહિતી

અમદાવાદ : ગુજરાતમાં ગુનાખોરીને ડામવા માટેગુજરાત પોલીસના સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે રાજ્યમાં કોઈ પણ જગ્યાએ દારૂ અને...

નાગરિકો સાથે પોલીસનું ગેરવર્તન નહીં ચલાવી લેવામાં આવે : ગૃહમંત્રી હર્ષ સંઘવી

અમદાવાદ : સુરત પોલીસ દ્વારા ભવિષ્ય કેન્દ્રના લોકાર્પણ કાર્યક્રમમાં હાજર રહેલા ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીએ રાજયની પોલીસની ટકોર કરી હતી કે નાગરિકો સાથેનું ગેરવર્તન નહીં...

કોરોના કેસમાં એકાએક વધારો, આ યુનિવર્સીટીના 15 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટીવ

અમદાવાદ : ગાંધીનગરમાં અચાનક જ કોરોના કેસમાં ધરખમ વધારો થયો છે. ગુજરાત નેશનલ લો યુનિના 15 વિદ્યાર્થીઓ એકીસાથે કોરોના પોઝિટિવ આવ્યા. હોસ્ટેલમાં રહેતા આ...